શોધખોળ કરો

Holi 2023: હોળાષ્ટક શરૂ થવાના છે, 8 દિવસ સુધી રહેશે આ ગ્રહોનો દુષ્પ્રભાવ, બચાવ માટે કરો આ ઉપાય

હોળાષ્ટકની અવધિમાં 8 ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઇ જાય છે. આના અશુભ પ્રભાવથી બચવા માટે આ ઉપાય કરો.

હોળાષ્ટકની અવધિમાં 8 ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઇ જાય છે. આના અશુભ પ્રભાવથી બચવા માટે આ ઉપાય કરો.

ફાઇલ તસવીર

1/7
Holashtak 2023: 27 ફેબ્રુઆરી, 2023 થી હોળાષ્ટક શરૂ થઇ રહ્યાં છે, આ વખતે હોળાષ્ટક 8 ના બદલે 9 દિવસ સુધી રહેશે. હોળાષ્ટકની અવધિમાં 8 ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઇ જાય છે. આના અશુભ પ્રભાવથી બચવા માટે આ ઉપાય કરો.
Holashtak 2023: 27 ફેબ્રુઆરી, 2023 થી હોળાષ્ટક શરૂ થઇ રહ્યાં છે, આ વખતે હોળાષ્ટક 8 ના બદલે 9 દિવસ સુધી રહેશે. હોળાષ્ટકની અવધિમાં 8 ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઇ જાય છે. આના અશુભ પ્રભાવથી બચવા માટે આ ઉપાય કરો.
2/7
ફાગળ માસના શુક્લ પક્ષની આઠમ તિથી 27 માર્ચથી ફાગળથી ફાગળ પૂર્ણિમા 7 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે. હોળાષ્ટકના આઠ દિવસમાં શુભ કાર્ય કરવુ પ્રતિબંધિત રહે છે, કેમે કે આ અવધિને અશુભ માનવામાં આવે છે.
ફાગળ માસના શુક્લ પક્ષની આઠમ તિથી 27 માર્ચથી ફાગળથી ફાગળ પૂર્ણિમા 7 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે. હોળાષ્ટકના આઠ દિવસમાં શુભ કાર્ય કરવુ પ્રતિબંધિત રહે છે, કેમે કે આ અવધિને અશુભ માનવામાં આવે છે.
3/7
જ્યોતિશ શાસ્ત્ર અનુસાર, હોળાષ્ટકમાં 8 ગ્રહો ઉગ્રાવસ્થામાં રહે છે, આ દરમિયાન માંગલિક કાર્ય કરવુ કે કોઇ નવા કામની શરૂઆત કરવાથી તે પૂર્ણ નથી થતુ. તમામ રીતની રુકાવટ આવે છે. આ ગ્રહોના નિર્બલ થવાથી મનુષ્યની નિર્ણય ક્ષમતા ક્ષીણ થઇ જાય છે. આ કારણ મનુષ્ય પોતાના સ્વભાવથી વિપરિત ફેંસલો કરી લે છે.
જ્યોતિશ શાસ્ત્ર અનુસાર, હોળાષ્ટકમાં 8 ગ્રહો ઉગ્રાવસ્થામાં રહે છે, આ દરમિયાન માંગલિક કાર્ય કરવુ કે કોઇ નવા કામની શરૂઆત કરવાથી તે પૂર્ણ નથી થતુ. તમામ રીતની રુકાવટ આવે છે. આ ગ્રહોના નિર્બલ થવાથી મનુષ્યની નિર્ણય ક્ષમતા ક્ષીણ થઇ જાય છે. આ કારણ મનુષ્ય પોતાના સ્વભાવથી વિપરિત ફેંસલો કરી લે છે.
4/7
હોળાષ્ટકના પહેલા દિવસ એટલે કે ફાગળ શુક્લ આઠમ તિથી પર ચંદ્રમા ઉગ્ર થાય છે. નવમી તિથી પર સૂર્ય, દશમી તિથી પર શનિ, અગિયારસ તિથી પર શુક્ર, બારસ તિથી પર બૃહસ્પતિ, તેરસ તિથી પર બુધ, ચૌદશ તિથી પર મંગળ અને પૂર્ણિમા તિથી પર રાહુ ગ્રહનો સ્વભાવ ઉગ્ર રહે છે.
હોળાષ્ટકના પહેલા દિવસ એટલે કે ફાગળ શુક્લ આઠમ તિથી પર ચંદ્રમા ઉગ્ર થાય છે. નવમી તિથી પર સૂર્ય, દશમી તિથી પર શનિ, અગિયારસ તિથી પર શુક્ર, બારસ તિથી પર બૃહસ્પતિ, તેરસ તિથી પર બુધ, ચૌદશ તિથી પર મંગળ અને પૂર્ણિમા તિથી પર રાહુ ગ્રહનો સ્વભાવ ઉગ્ર રહે છે.
5/7
હોળાષ્ટક દરમિયાન જો તમારી કુંડળીમાં આ ગ્રહોમાંથી કોઇની સ્થિતિ કમજોર છે કે કોઇ ગ્રહ સાથે જોડાયેલો દોષ છે, તો તેનાથી બચવા માટે ગ્રહ શાંતિના ઉપાયો કરવા જરૂરી છે.
હોળાષ્ટક દરમિયાન જો તમારી કુંડળીમાં આ ગ્રહોમાંથી કોઇની સ્થિતિ કમજોર છે કે કોઇ ગ્રહ સાથે જોડાયેલો દોષ છે, તો તેનાથી બચવા માટે ગ્રહ શાંતિના ઉપાયો કરવા જરૂરી છે.
6/7
હોળાષ્ટકના 8 દિવસોનુ વ્રત-ઉપવાસ, પૂજન, અને હવનની દ્રષ્ટિથી સારો સમય માનવામાં આવે છે, ગ્રહોની શાંતિ માટે નવગ્રહ પીડાહર સ્ત્રોત અને મહામૃત્યંજય મંત્રનો પાઠ કરો. ગ્રહો સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો. ભગવાન નૃસિંહ, હનુમાનજી, અને શિવજીની પૂજ કરવી જોઇએ. મહાદેવની પૂજાથી નવા ગ્રહના અશુભ પ્રભાવમાં કમી આવે છે.
હોળાષ્ટકના 8 દિવસોનુ વ્રત-ઉપવાસ, પૂજન, અને હવનની દ્રષ્ટિથી સારો સમય માનવામાં આવે છે, ગ્રહોની શાંતિ માટે નવગ્રહ પીડાહર સ્ત્રોત અને મહામૃત્યંજય મંત્રનો પાઠ કરો. ગ્રહો સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો. ભગવાન નૃસિંહ, હનુમાનજી, અને શિવજીની પૂજ કરવી જોઇએ. મહાદેવની પૂજાથી નવા ગ્રહના અશુભ પ્રભાવમાં કમી આવે છે.
7/7
હોળાષ્ટક દરમિયાન વિવાહ કરવા, વાહન ખરીદવુ, ઘર ખરીદવુ, ભૂમિ પૂજન કરવુ, ગૃહપ્રવેશ, 16 સંસ્કાર, યજ્ઞ, હવન કે હૉમ, નવો વેપાર શરૂ કરવો, યાત્રા કરવી, નવા વસ્ત્ર કે કોઇ વસ્તુ ખરીદવી વર્જિત માનવામાં આવે છે.
હોળાષ્ટક દરમિયાન વિવાહ કરવા, વાહન ખરીદવુ, ઘર ખરીદવુ, ભૂમિ પૂજન કરવુ, ગૃહપ્રવેશ, 16 સંસ્કાર, યજ્ઞ, હવન કે હૉમ, નવો વેપાર શરૂ કરવો, યાત્રા કરવી, નવા વસ્ત્ર કે કોઇ વસ્તુ ખરીદવી વર્જિત માનવામાં આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
Embed widget