શોધખોળ કરો
Vastu Tips: ગિફ્ટમાં જે આ વસ્તુઓ મળે તો સમજી લો કે, જીવનમાં શુભ ઘટનાના છે સંકેત
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ, વ્યવહારો અને દિનચર્યામાં બનતી ઘણી વસ્તુઓની માનવ જીવન પર શું અસર પડશે તેનું વર્ણન છે. જો કોઈ વ્યક્તિ આ આધાર પર કામ કરે છે તો તેને ચોક્કસપણે સફળતા મળે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

વાસ્તુશાસ્ત્ર કહે છે કે વ્યક્તિ સાથે જોડાયેલી દરેક વસ્તુ તેના જીવન પર અસર કરે છે, પછી તે હકારાત્મક હોય કે નકારાત્મક. તેથી, જ્યારે પણ આપણે કોઈ વસ્તુ આપણી પાસે રાખીએ, તો પહેલા એ જાણી લો કે તેની તમારા પર શું અસર થશે.
2/6

આ સિવાય તમને જણાવી દઈએ કે, વાસ્તુ એ પણ જણાવે છે કે જો તમને કોઈ ભેટ મળી હોય તો તે તમારા માટે કઈ નિશાની લઈને આવ્યું છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ભેટ તરીકે મળેલી કેટલીક વસ્તુઓ વ્યક્તિ માટે સારો સમય દર્શાવે છે. તો ચાલો જાણીએ જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત ડૉ. અરવિંદ પચૌરી પાસેથી, તે કઈ કઈ ભેટ છે, જે પ્રાપ્ત કર્યા પછી તમે સમજી શકશો કે તમારા માટે સારો સમય આવવાનો છે.
Published at : 10 Feb 2025 12:12 PM (IST)
આગળ જુઓ





















