શોધખોળ કરો

UAE BAPS Temple: તસવીરોમાં જુઓ અબુ ધાબીમાં બની રહેલા BAPS હિન્દુ મંદિરની ઝલક, PM મોદી કરશે ઉદ્ઘાટન

BAPS Hindu Mandir Abu Dhabi: UAEમાં ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2024ના રોજ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તસવીરોમાં જુઓ મંદિરની ઝલક.

BAPS Hindu Mandir Abu Dhabi: UAEમાં ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2024ના રોજ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તસવીરોમાં જુઓ મંદિરની ઝલક.

મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકારતા પીએમ મોદી

1/8
BAPS હિન્દુ મંદિરે શુક્રવારે મંદિરના નિર્માણ કાર્ય સાથે સંબંધિત તસવીરો શેર કરી હતી. આ મંદિર બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક એકતા વધારવામાં મદદ કરશે. ઉપરાંત, તે ભારતીય સમુદાય માટે ખાસ છે.
BAPS હિન્દુ મંદિરે શુક્રવારે મંદિરના નિર્માણ કાર્ય સાથે સંબંધિત તસવીરો શેર કરી હતી. આ મંદિર બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક એકતા વધારવામાં મદદ કરશે. ઉપરાંત, તે ભારતીય સમુદાય માટે ખાસ છે.
2/8
અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી, 2024ના રોજ BAPS હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું છે.
અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી, 2024ના રોજ BAPS હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું છે.
3/8
અબુ ધાબીમાં BAPS હિંદુ આ મંદિર બનાવવા માટે લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024ના રોજ થશે.
અબુ ધાબીમાં BAPS હિંદુ આ મંદિર બનાવવા માટે લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024ના રોજ થશે.
4/8
BAPS હિંદુ મંદિરની ડિઝાઇનમાં સાત શિખરોને હાઇલાઇટ કરવામાં આવશે. જેમાં દરેકમાં UAEનું પ્રતીક હશે. મંદિર સંકુલમાં બાળકો માટે વર્ગખંડ, પ્રદર્શન કેન્દ્ર અને રમતનું મેદાન પણ હશે.
BAPS હિંદુ મંદિરની ડિઝાઇનમાં સાત શિખરોને હાઇલાઇટ કરવામાં આવશે. જેમાં દરેકમાં UAEનું પ્રતીક હશે. મંદિર સંકુલમાં બાળકો માટે વર્ગખંડ, પ્રદર્શન કેન્દ્ર અને રમતનું મેદાન પણ હશે.
5/8
BAPS હિંદુ મંદિર કારીગરો દ્વારા એટલી મજબૂતીથી બનાવવામાં આવ્યું છે કે તેને 1000 વર્ષ સુધી કંઈ થવાનું નથી. BAPS હિંદુ મંદિર સ્થાપત્ય કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે.
BAPS હિંદુ મંદિર કારીગરો દ્વારા એટલી મજબૂતીથી બનાવવામાં આવ્યું છે કે તેને 1000 વર્ષ સુધી કંઈ થવાનું નથી. BAPS હિંદુ મંદિર સ્થાપત્ય કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે.
6/8
image 6અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં વૈદિક સ્થાપત્ય અને શિલ્પોથી પ્રેરિત ગુલાબી સેંડસ્ટોન અને માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં જટિલ કોતરણી અને શિલ્પો ભારતના કારીગરોની મદદથી બનાવવામાં આવ્યા છે.
image 6અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં વૈદિક સ્થાપત્ય અને શિલ્પોથી પ્રેરિત ગુલાબી સેંડસ્ટોન અને માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં જટિલ કોતરણી અને શિલ્પો ભારતના કારીગરોની મદદથી બનાવવામાં આવ્યા છે.
7/8
BAPS હિંદુ મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40 હજાર ઘન મીટર આરસ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. મંદિરની ડિઝાઇન વૈદિક સ્થાપત્ય અને શિલ્પોથી પ્રેરિત છે.
BAPS હિંદુ મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40 હજાર ઘન મીટર આરસ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. મંદિરની ડિઝાઇન વૈદિક સ્થાપત્ય અને શિલ્પોથી પ્રેરિત છે.
8/8
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, અભિનેતા સંજય દત્ત અને અક્ષય કુમાર સહિત 50,000 થી વધુ લોકોએ મંદિરના નિર્માણમાં ઇંટો નાખી છે.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, અભિનેતા સંજય દત્ત અને અક્ષય કુમાર સહિત 50,000 થી વધુ લોકોએ મંદિરના નિર્માણમાં ઇંટો નાખી છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RR vs CSK Live Score: ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ લીધી, જાણો રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવન
RR vs CSK Live Score: ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ લીધી, જાણો રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવન
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIS Raid : BISની દેશભરમાં કાર્યવાહી, એમેઝોન-ફ્લિપકાર્ટના વેરહાઉસમાં દરોડા, જુઓ અહેવાલMann Ki Baat : વડાપ્રધાન મોદીએ ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની પાઠવી શુભકામનાRajkot Accident Case : અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત , પરિવારનો લાશ સ્વીકારવા ઇનકાર ; 2ની ધરપકડUmesh Makwana Controversy : AAP MLA ઉમેશ મકવાણા સામે પૂર્વ PAનો ગંભીર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs CSK Live Score: ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ લીધી, જાણો રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવન
RR vs CSK Live Score: ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ લીધી, જાણો રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવન
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC  કોચ ટ્રેક પરથી ઉતરી ગયા
Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC કોચ ટ્રેક પરથી ઉતરી ગયા
Embed widget