શોધખોળ કરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Rathyatra 2024: અમદાવાદમાં આજે 147મી રથયાત્રા યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે વર્ષોની પરંપરા મુજબ મંગળા આરતીના દર્શન કર્યા હતા.
મંગળા આરતી કરતાં અમિત શાહ
1/6

અમદાવાદના જગન્નાથ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અષાઢી બીજ એટલેકે રથયાત્રા પર વર્ષોની પરંપરા મુજબ મંગળા આરતીના કરી હતી.
2/6

અમિત શાહે તેમનો પરિવાર પર મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યો છે.
Published at : 07 Jul 2024 06:57 AM (IST)
આગળ જુઓ





















