શોધખોળ કરો

Abu Dhabi Mandir: અબુ ધાબીમાં બનેલું પ્રથમ હિન્દુ મંદિર કેવું છે, તસવીરોમાં જુઓ ઝલક, જાણો ખાસિયત

BAPS Hindu Mandir: UAEની રાજધાની અબુ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024ના રોજ કરવામાં આવશે. PM મોદી મુસ્લિમ દેશમાં આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

BAPS Hindu Mandir: UAEની રાજધાની અબુ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024ના રોજ કરવામાં આવશે. PM મોદી મુસ્લિમ દેશમાં આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

અબુધાબી હિન્દુ મંદિર પરિસરમાં મહંત સ્વામી

1/7
જાણો અબુ ધાબી BAPS મંદિરની વિશેષતા
જાણો અબુ ધાબી BAPS મંદિરની વિશેષતા
2/7
અબુ ધાબીમાં બનેલા આ મંદિરનું નામ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિર છે, જે દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા પાસે બન્યું છે.
અબુ ધાબીમાં બનેલા આ મંદિરનું નામ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિર છે, જે દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા પાસે બન્યું છે.
3/7
આ હિન્દુ મંદિર લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. તેના મધ્ય ભાગમાં સ્વામી નારાયણની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે.
આ હિન્દુ મંદિર લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. તેના મધ્ય ભાગમાં સ્વામી નારાયણની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે.
4/7
BAPS મંદિરમાં દેશના દરેક અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા છે. આ મંદિરમાં લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. BAPS મંદિરનું નિર્માણ ઈન્ટરલોકીંગ ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે, આ મંદિરની મજબૂતાઈ હજારો વર્ષો સુધી એવી જ રહેશે.
BAPS મંદિરમાં દેશના દરેક અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા છે. આ મંદિરમાં લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. BAPS મંદિરનું નિર્માણ ઈન્ટરલોકીંગ ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે, આ મંદિરની મજબૂતાઈ હજારો વર્ષો સુધી એવી જ રહેશે.
5/7
આરસથી બનેલા મંદિરના સ્તંભોમાં અદભૂત કારીગરી કરવામાં આવી છે. દરેક સ્તંભ પર હનુમાનજી, રામ, સીતા અને ગણેપતિની મૂર્તિઓ કોતરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મંદિરના બહારના સ્તંભો પર સીતા સ્વયંવર, રામ વનગમન, કૃષ્ણ લીલાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આરસથી બનેલા મંદિરના સ્તંભોમાં અદભૂત કારીગરી કરવામાં આવી છે. દરેક સ્તંભ પર હનુમાનજી, રામ, સીતા અને ગણેપતિની મૂર્તિઓ કોતરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મંદિરના બહારના સ્તંભો પર સીતા સ્વયંવર, રામ વનગમન, કૃષ્ણ લીલાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
6/7
આ મંદિર જયપુરના ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ એ જ પથ્થર છે જેમાંથી અયોધ્યામાં મંદિર બનાવવામાં આવ્યું છે.
આ મંદિર જયપુરના ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ એ જ પથ્થર છે જેમાંથી અયોધ્યામાં મંદિર બનાવવામાં આવ્યું છે.
7/7
BAPS એ એક એવી સંસ્થા છે જેણે સમગ્ર વિશ્વમાં 1,100 થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા છે. દિલ્હીમાં અક્ષરધામ મંદિર પણ આ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે.
BAPS એ એક એવી સંસ્થા છે જેણે સમગ્ર વિશ્વમાં 1,100 થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા છે. દિલ્હીમાં અક્ષરધામ મંદિર પણ આ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Embed widget