શોધખોળ કરો
Annakoot : અમદાવાદના થલતેજમાં આવેલા શ્રી વૈભવ લક્ષ્મી મંદિરે છપ્પન ભોગનો અન્નકુટ ધરાવાયો, જુઓ તસવીરો
આ વર્ષે દેવદિવાળીના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી, ગ્રહણ સુતક લાગતું હોવાથી શ્રી વૈભવ લક્ષ્મી માતાજીનું મંદિર ભક્તોના દર્શાનાર્થે બંધ રાખવામાં આવ્યું હતું
અન્નકૂટ
1/8

થલતેજ ખાતે આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે છપ્પન ભોગનો ભવ્ય અન્નકુટ શુક્રવાર વદ- ત્રીજના દિવસે કરવામાં આવ્યું હતું.
2/8

જેમાં માતાજીને ભાવિક ભક્તો દ્વારા વિવિધ ૫૬ પ્રકારના મિષ્ટાન અને વિવિધ ૫૬ પ્રકારના ફરસાણ ધરાવવામાં આવ્યા હતાં.
Published at : 12 Nov 2022 12:31 PM (IST)
આગળ જુઓ





















