શોધખોળ કરો

Mahakumbh 2025: મહાકુંભમાં સંગમ સ્નાન પછી કે પહેલા, ક્યારે કરવી જોઇએ ભગવાન શિવજીની પૂજા

Mahakumbh 2025: જો તમે મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો જાણો સંગમમાં સ્નાન કરવાના નિયમો, સ્નાન પછી ક્યારે ભગવાન શિવની પૂજા કરવી જોઇએ, દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

Mahakumbh 2025:  જો તમે મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો જાણો સંગમમાં સ્નાન કરવાના નિયમો, સ્નાન પછી ક્યારે ભગવાન શિવની પૂજા કરવી જોઇએ, દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Mahakumbh 2025:  જો તમે મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો જાણો સંગમમાં સ્નાન કરવાના નિયમો, સ્નાન પછી ક્યારે ભગવાન શિવની પૂજા કરવી જોઇએ, દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
Mahakumbh 2025: જો તમે મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો જાણો સંગમમાં સ્નાન કરવાના નિયમો, સ્નાન પછી ક્યારે ભગવાન શિવની પૂજા કરવી જોઇએ, દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
2/6
મહાકુંભના છેલ્લા કેટલાક દિવસો બાકી છે. પરંતુ જો તમે પણ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો અને તેનું પાલન ચોક્કસ કરો.
મહાકુંભના છેલ્લા કેટલાક દિવસો બાકી છે. પરંતુ જો તમે પણ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો અને તેનું પાલન ચોક્કસ કરો.
3/6
મહાકુંભમાં સ્નાન કર્યા પછી શિવ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આમ કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક શુદ્ધિકરણ મળે છે અને પુણ્ય પણ પ્રાપ્ત કરે છે.
મહાકુંભમાં સ્નાન કર્યા પછી શિવ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આમ કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક શુદ્ધિકરણ મળે છે અને પુણ્ય પણ પ્રાપ્ત કરે છે.
4/6
મહાકુંભમાં સંગમમાં સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. સ્નાન કર્યા પછી તમારે રેતીથી શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ.
મહાકુંભમાં સંગમમાં સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. સ્નાન કર્યા પછી તમારે રેતીથી શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ.
5/6
રેતીથી સ્થાપિત આ શિવલિંગ પર ત્રિવેણી સંગમ ગંગા, યમુના અને સરસ્વતીનું પવિત્ર જળ અર્પણ કરો અથવા મહાદેવનો અભિષેક કરો.
રેતીથી સ્થાપિત આ શિવલિંગ પર ત્રિવેણી સંગમ ગંગા, યમુના અને સરસ્વતીનું પવિત્ર જળ અર્પણ કરો અથવા મહાદેવનો અભિષેક કરો.
6/6
જો તમે શિવલિંગ સ્થાપિત કરી શકતા નથી તો તમારે કુંભ વિસ્તારમાં બનેલા શિવ મંદિરોમાં જવું જોઈએ અને મહાદેવના દર્શન કરવા જોઈએ. આમ કરવાથી પાપોનું પ્રાયશ્ચિત થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.ઉપરાંત તમે જરૂરિયાતમંદ લોકોને દાન કરી શકો છો. આ સમય દરમિયાન અનાજ, વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જો તમે શિવલિંગ સ્થાપિત કરી શકતા નથી તો તમારે કુંભ વિસ્તારમાં બનેલા શિવ મંદિરોમાં જવું જોઈએ અને મહાદેવના દર્શન કરવા જોઈએ. આમ કરવાથી પાપોનું પ્રાયશ્ચિત થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.ઉપરાંત તમે જરૂરિયાતમંદ લોકોને દાન કરી શકો છો. આ સમય દરમિયાન અનાજ, વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Mars Mission: મંગળ પર શહેર વસાવવાનું એલોન મસ્કનું સપનુ થશે સાકાર! ગ્રહ પર પાણીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
Mars Mission: મંગળ પર શહેર વસાવવાનું એલોન મસ્કનું સપનુ થશે સાકાર! ગ્રહ પર પાણીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahashivratri Bhavnath Fair: જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં રવાડીની તૈયારીઓ શરૂMaha Shivratri 2025: મહાશિવરાત્રિ પર્વ પર  ભવનાથ મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યુંBig Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Mars Mission: મંગળ પર શહેર વસાવવાનું એલોન મસ્કનું સપનુ થશે સાકાર! ગ્રહ પર પાણીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
Mars Mission: મંગળ પર શહેર વસાવવાનું એલોન મસ્કનું સપનુ થશે સાકાર! ગ્રહ પર પાણીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
FBI, RAW કે Mossad, જાણો કઈ એજન્સીના ચીફ હોય છે સૌથી શક્તિશાળી
FBI, RAW કે Mossad, જાણો કઈ એજન્સીના ચીફ હોય છે સૌથી શક્તિશાળી
Champions Trophy 2025: લાહોરમાં આવ્યું  ઇબ્રાહિમ ઝદરાનું તોફાન, અફઘાન ખેલાડીએ તોડ્યા અનેક રેકોર્ડ
Champions Trophy 2025: લાહોરમાં આવ્યું ઇબ્રાહિમ ઝદરાનું તોફાન, અફઘાન ખેલાડીએ તોડ્યા અનેક રેકોર્ડ
Stock Market: તૂટતા બજારમાં નફો કમાવવા માંગતા હો તો હોસ્પિટલના શેરો પર લાગવી શકો છો દાવ, જેફરીઝે વ્યક્ત  કર્યો વિશ્વાસ
Stock Market: તૂટતા બજારમાં નફો કમાવવા માંગતા હો તો હોસ્પિટલના શેરો પર લાગવી શકો છો દાવ, જેફરીઝે વ્યક્ત કર્યો વિશ્વાસ
Shah Rukh: મન્નત છોડીને ભાડાના મકાનમાં રહેવા જશે શાહરુખ ખાન,જાણો કેમ લીધો આ નિર્ણય અને કેટલું હશે નવા ઘરનું ભાડૂં?
Shah Rukh: મન્નત છોડીને ભાડાના મકાનમાં રહેવા જશે શાહરુખ ખાન,જાણો કેમ લીધો આ નિર્ણય અને કેટલું હશે નવા ઘરનું ભાડૂં?
Embed widget