શોધખોળ કરો

Mahakumbh 2025: મહાકુંભમાં સંગમ સ્નાન પછી કે પહેલા, ક્યારે કરવી જોઇએ ભગવાન શિવજીની પૂજા

Mahakumbh 2025: જો તમે મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો જાણો સંગમમાં સ્નાન કરવાના નિયમો, સ્નાન પછી ક્યારે ભગવાન શિવની પૂજા કરવી જોઇએ, દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

Mahakumbh 2025:  જો તમે મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો જાણો સંગમમાં સ્નાન કરવાના નિયમો, સ્નાન પછી ક્યારે ભગવાન શિવની પૂજા કરવી જોઇએ, દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Mahakumbh 2025:  જો તમે મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો જાણો સંગમમાં સ્નાન કરવાના નિયમો, સ્નાન પછી ક્યારે ભગવાન શિવની પૂજા કરવી જોઇએ, દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
Mahakumbh 2025: જો તમે મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો જાણો સંગમમાં સ્નાન કરવાના નિયમો, સ્નાન પછી ક્યારે ભગવાન શિવની પૂજા કરવી જોઇએ, દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
2/6
મહાકુંભના છેલ્લા કેટલાક દિવસો બાકી છે. પરંતુ જો તમે પણ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો અને તેનું પાલન ચોક્કસ કરો.
મહાકુંભના છેલ્લા કેટલાક દિવસો બાકી છે. પરંતુ જો તમે પણ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો અને તેનું પાલન ચોક્કસ કરો.
3/6
મહાકુંભમાં સ્નાન કર્યા પછી શિવ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આમ કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક શુદ્ધિકરણ મળે છે અને પુણ્ય પણ પ્રાપ્ત કરે છે.
મહાકુંભમાં સ્નાન કર્યા પછી શિવ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આમ કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક શુદ્ધિકરણ મળે છે અને પુણ્ય પણ પ્રાપ્ત કરે છે.
4/6
મહાકુંભમાં સંગમમાં સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. સ્નાન કર્યા પછી તમારે રેતીથી શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ.
મહાકુંભમાં સંગમમાં સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. સ્નાન કર્યા પછી તમારે રેતીથી શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ.
5/6
રેતીથી સ્થાપિત આ શિવલિંગ પર ત્રિવેણી સંગમ ગંગા, યમુના અને સરસ્વતીનું પવિત્ર જળ અર્પણ કરો અથવા મહાદેવનો અભિષેક કરો.
રેતીથી સ્થાપિત આ શિવલિંગ પર ત્રિવેણી સંગમ ગંગા, યમુના અને સરસ્વતીનું પવિત્ર જળ અર્પણ કરો અથવા મહાદેવનો અભિષેક કરો.
6/6
જો તમે શિવલિંગ સ્થાપિત કરી શકતા નથી તો તમારે કુંભ વિસ્તારમાં બનેલા શિવ મંદિરોમાં જવું જોઈએ અને મહાદેવના દર્શન કરવા જોઈએ. આમ કરવાથી પાપોનું પ્રાયશ્ચિત થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.ઉપરાંત તમે જરૂરિયાતમંદ લોકોને દાન કરી શકો છો. આ સમય દરમિયાન અનાજ, વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જો તમે શિવલિંગ સ્થાપિત કરી શકતા નથી તો તમારે કુંભ વિસ્તારમાં બનેલા શિવ મંદિરોમાં જવું જોઈએ અને મહાદેવના દર્શન કરવા જોઈએ. આમ કરવાથી પાપોનું પ્રાયશ્ચિત થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.ઉપરાંત તમે જરૂરિયાતમંદ લોકોને દાન કરી શકો છો. આ સમય દરમિયાન અનાજ, વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વિદેશમાં પાકની પોલ ખોલી પરત આવેલા ડેલિગેશન સાથે PM મોદીએ કરી મુલાકાત, VIDEO
વિદેશમાં પાકની પોલ ખોલી પરત આવેલા ડેલિગેશન સાથે PM મોદીએ કરી મુલાકાત, VIDEO
Gujarat Rain:  સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain:  સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Corona :  કોરોનાનો કહેર યથાવત, જાણો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા
Gujarat Corona : કોરોનાનો કહેર યથાવત, જાણો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા
શરીરમાં ઝડપથી વધશે વિટામિન-B12, આજથી જ પીવાનું શરુ કરો આ દાળનું પાણી 
શરીરમાં ઝડપથી વધશે વિટામિન-B12, આજથી જ પીવાનું શરુ કરો આ દાળનું પાણી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂલકણી યુનિવર્સિટી!Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્યનો અયોગ્ય વિભાગAhmedabad Corona Case: કોરોના વાયરસને લઈ અમદાવાદથી ચિંતાજનક સમાચારAhmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં મરી પરવારી માનવતા, બે દર્દીને રોડ પર તરછોડી દીધાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિદેશમાં પાકની પોલ ખોલી પરત આવેલા ડેલિગેશન સાથે PM મોદીએ કરી મુલાકાત, VIDEO
વિદેશમાં પાકની પોલ ખોલી પરત આવેલા ડેલિગેશન સાથે PM મોદીએ કરી મુલાકાત, VIDEO
Gujarat Rain:  સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain:  સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Corona :  કોરોનાનો કહેર યથાવત, જાણો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા
Gujarat Corona : કોરોનાનો કહેર યથાવત, જાણો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા
શરીરમાં ઝડપથી વધશે વિટામિન-B12, આજથી જ પીવાનું શરુ કરો આ દાળનું પાણી 
શરીરમાં ઝડપથી વધશે વિટામિન-B12, આજથી જ પીવાનું શરુ કરો આ દાળનું પાણી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભુક્કા બોલાવશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભુક્કા બોલાવશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ 
બનાસ નદીમાં ન્હાવા પડેલા 11 મિત્રો ડૂબ્યાં, 8ના મોતથી હડકંપ મચી ગયો 
બનાસ નદીમાં ન્હાવા પડેલા 11 મિત્રો ડૂબ્યાં, 8ના મોતથી હડકંપ મચી ગયો 
દિલ્હીમાં ભીષણ ગરમીનું રેડ એલર્ટ, આગામી ત્રણ દિવસ હીટવેવનો કહેર
દિલ્હીમાં ભીષણ ગરમીનું રેડ એલર્ટ, આગામી ત્રણ દિવસ હીટવેવનો કહેર
Sonam Raghuwanshi Arrested: ‘મેરે સિર મે દર્દ હૈ’ પોલીસના દરેક સવાલમાં આ જ વાક્ય બોલતી રહી સોનમ, જમવાનો પણ કર્યો ઇન્કાર
Sonam Raghuwanshi Arrested: ‘મેરે સિર મે દર્દ હૈ’ પોલીસના દરેક સવાલમાં આ જ વાક્ય બોલતી રહી સોનમ, જમવાનો પણ કર્યો ઇન્કાર
Embed widget