શોધખોળ કરો
Navratri 2022 Kanya Pujan: ગોરખનાથ મંદિરમાં UP CM યોગી આદિત્યનાથે કર્યું કન્યા પૂજન, જુઓ તસવીરો
Maha Navmi 2022: નવરાત્રીની મહાનવમી એ શક્તિ સાધનાનો છેલ્લો દિવસ છે. દુર્ગા નવમી પર મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો કન્યાની પૂજા કરે છે અને શુભ મુહૂર્તમાં હવન કરે છે
યોગી આદિત્યનાથે કર્યું કન્યા પૂજન
1/6

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવમીના અવસરે સવારે ગોરખનાથ મંદિરમાં કન્યા પૂજન કર્યું હતું.
2/6

તેમણે આ પૂજા ગોરક્ષપીઠાધિશ્વરના રૂપમાં કરી હતી. કન્યા પૂજન બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
3/6

આ વિશેષ અવસરે ગોરખનાથ મંદિરમાં સવારથી જ પૂજા-અર્ચનાના પ્રસંગો સાથે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
4/6

કન્યા પૂજન કર્યા બાદ બપોરે 3 વાગ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રથ પર સવાર થઈને રામલીલા મેદાન જશે.
5/6

એવું માનવામાં આવે છે કે મા દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી, વ્યક્તિ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ, બુદ્ધિ અને વિવેકની પ્રાપ્તિ કરે છે. ગંધર્વ, કિન્નરો, નાગ, યક્ષ, દેવી-દેવતાઓ અને મનુષ્યો બધા તેમની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
6/6

દેશભરમાં મહાનવમી નિમિત્તે મંદિરોમાં દર્શન કરવા ભક્તોએ ભીડ લગાવી હતી. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Published at : 04 Oct 2022 09:53 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
