શોધખોળ કરો

Ram Mandir : શંકરાચાર્ય કોણ છે, હિંદુ ધર્મમાં શું છે મહત્વ?

Ram Mandir Inauguration: ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે. શંકરાચાર્ય હિંદુ શાસ્ત્રોનું અર્થઘટન કરવા માટેના સર્વોચ્ચ ગુરુ છે. હિંદુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે.

Ram Mandir Inauguration: ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે. શંકરાચાર્ય હિંદુ શાસ્ત્રોનું અર્થઘટન કરવા માટેના સર્વોચ્ચ ગુરુ છે. હિંદુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે.

શંકરાચાર્ય

1/5
22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે કેટલાક શંકરાચાર્યો આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. પરંતુ શું તમે જાણો છો કે શંકરાચાર્ય કોણ છે અને તેમનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ છે. ચાલો તમને જણાવીએ.
22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે કેટલાક શંકરાચાર્યો આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. પરંતુ શું તમે જાણો છો કે શંકરાચાર્ય કોણ છે અને તેમનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ છે. ચાલો તમને જણાવીએ.
2/5
ચાર શંકરાચાર્ય અત્યારે સમાચારમાં છે. આમાંથી ત્રણ શંકરાચાર્ય કહે છે કે અમે ન તો રામમંદિરના કાર્યક્રમના વિરોધમાં છીએ કે ન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં, માત્ર એટલું જ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ હિંદુ શાસ્ત્રો પ્રમાણે નથી થઈ રહ્યો.
ચાર શંકરાચાર્ય અત્યારે સમાચારમાં છે. આમાંથી ત્રણ શંકરાચાર્ય કહે છે કે અમે ન તો રામમંદિરના કાર્યક્રમના વિરોધમાં છીએ કે ન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં, માત્ર એટલું જ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ હિંદુ શાસ્ત્રો પ્રમાણે નથી થઈ રહ્યો.
3/5
જેમ બંધારણનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે, તેવી જ રીતે શંકરાચાર્ય હિંદુ ધર્મમાં અને હિંદુ ધર્મગ્રંથોના અર્થઘટન માટે સર્વોચ્ચ ગુરુ છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે.
જેમ બંધારણનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે, તેવી જ રીતે શંકરાચાર્ય હિંદુ ધર્મમાં અને હિંદુ ધર્મગ્રંથોના અર્થઘટન માટે સર્વોચ્ચ ગુરુ છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે.
4/5
જો આપણે શંકરાચાર્ય પદના ઈતિહાસની વાત કરીએ તો તેની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. આદિ શંકરાચાર્ય હિંદુ ફિલોસોફર અને ધાર્મિક નેતા હતા. આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના એક ગામમાં થયો હતો. તેઓ જગદગુરુ તરીકે પણ ઓળખાય છે.
જો આપણે શંકરાચાર્ય પદના ઈતિહાસની વાત કરીએ તો તેની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. આદિ શંકરાચાર્ય હિંદુ ફિલોસોફર અને ધાર્મિક નેતા હતા. આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના એક ગામમાં થયો હતો. તેઓ જગદગુરુ તરીકે પણ ઓળખાય છે.
5/5
શંકરાચાર્યના પદ પર બેઠેલા વ્યક્તિ માટે ત્યાગી, દાંડી સન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી અને પુરાણોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય આ વ્યક્તિએ રાજનીતિ સાથે સંબંધ ન રાખવો જોઈએ. એટલું જ નહીં ચારેય ધામોની સ્થાપના પણ આદિ શંકરે જ કરી હતી.
શંકરાચાર્યના પદ પર બેઠેલા વ્યક્તિ માટે ત્યાગી, દાંડી સન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી અને પુરાણોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય આ વ્યક્તિએ રાજનીતિ સાથે સંબંધ ન રાખવો જોઈએ. એટલું જ નહીં ચારેય ધામોની સ્થાપના પણ આદિ શંકરે જ કરી હતી.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

IND vs SA:  ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA:  ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
Embed widget