શોધખોળ કરો
Salangpur Hanuman: સાળંગપુરમાં કષ્ટભંજન દેવને કરવામાં આવ્યો 500 કિલો લાલ બટાકાનો દિવ્ય શણગાર, જુઓ તસવીરો
Salangpur Hanuman: હિન્દુ ધર્મમાં મંગળવારને ભગવાન હનુમાનનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન હનુમાનના ભક્તો વિધિવત પૂજા અર્ચના કરે છે અને વ્રત રાખે છે.
સાળંગપુર કષ્ટભંજન દેવ
1/7
![આજે યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આજે યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
2/7
![વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદને 500 કિલો લાલ બટાકાનો શણગાર કરવામાં આવ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદને 500 કિલો લાલ બટાકાનો શણગાર કરવામાં આવ્યો હતો.
3/7
![પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવારે કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવારે કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
4/7
![દાદાના સિંહાસનને 500 કિલો લાલ બટાકાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દાદાના સિંહાસનને 500 કિલો લાલ બટાકાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
5/7
![તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
6/7
![જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તોએ લઇ ધન્યતા અનુભવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તોએ લઇ ધન્યતા અનુભવી હતી.
7/7
![સાળંગપુર હનુમાનજીને લાલ બટાકાનો દિવ્ય શણગાર કરાયો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સાળંગપુર હનુમાનજીને લાલ બટાકાનો દિવ્ય શણગાર કરાયો.
Published at : 14 Mar 2023 09:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)