શોધખોળ કરો

Shani Dev: શનિ દેવ આ રાશિઓ પર રહેશે મહેરબાન, પરંતુ ભૂલ કરવા પર આપે છે દંડ

ન્યાય અને કર્મના પ્રમુખ દેવતા શનિદેવ લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે. જાણો કઈ એવી રાશિઓ જેના પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે.

ન્યાય અને કર્મના પ્રમુખ દેવતા શનિદેવ લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે. જાણો કઈ એવી રાશિઓ જેના પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે.

શનિદેવ

1/6
ન્યાય અને કર્મના પ્રમુખ દેવતા શનિદેવ લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે. જાણો કઈ એવી રાશિઓ જેના પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે.
ન્યાય અને કર્મના પ્રમુખ દેવતા શનિદેવ લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે. જાણો કઈ એવી રાશિઓ જેના પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે.
2/6
શનિદેવની સૌથી પ્રિય રાશિ તુલા, મકર અને કુંભ રાશિ માનવામાં આવે છે. મકર અને કુંભ શનિદેવની પોતાની રાશિ છે. આ બંને રાશિઓના સ્વામી શનિદેવ સ્વયં છે.
શનિદેવની સૌથી પ્રિય રાશિ તુલા, મકર અને કુંભ રાશિ માનવામાં આવે છે. મકર અને કુંભ શનિદેવની પોતાની રાશિ છે. આ બંને રાશિઓના સ્વામી શનિદેવ સ્વયં છે.
3/6
તુલાઃ- તુલા રાશિના જાતકો પર શનિદેવની કૃપા હંમેશા રહે છે. આ રાશિના જાતકો શનિદેવની પ્રિય રાશિઓમાંની એક છે. તુલા રાશિ શનિની પ્રિય રાશિ છે. એટલા માટે આ રાશિને હંમેશા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તુલા રાશિનો સ્વામી શુક્ર અને મિત્ર ગ્રહ શનિ છે આ રાશિને વિશેષ લાભ મળે છે. જો તુલા રાશિના લોકો પર શનિની પનોતી અથવા શનિની સાડા સાતીની અસર હોય તો તેની અસર ઓછી થાય છે.
તુલાઃ- તુલા રાશિના જાતકો પર શનિદેવની કૃપા હંમેશા રહે છે. આ રાશિના જાતકો શનિદેવની પ્રિય રાશિઓમાંની એક છે. તુલા રાશિ શનિની પ્રિય રાશિ છે. એટલા માટે આ રાશિને હંમેશા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તુલા રાશિનો સ્વામી શુક્ર અને મિત્ર ગ્રહ શનિ છે આ રાશિને વિશેષ લાભ મળે છે. જો તુલા રાશિના લોકો પર શનિની પનોતી અથવા શનિની સાડા સાતીની અસર હોય તો તેની અસર ઓછી થાય છે.
4/6
મકર - મકર રાશિનો શાસક ગ્રહ શનિદેવ સ્વયં છે. મકર રાશિના લોકો પર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે. મકર રાશિવાળા લોકોને શનિદેવની કૃપાથી ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ કારણથી મકર રાશિના લોકો ભાગ્યશાળી હોય છે અને શનિદેવને પ્રિય હોય છે.
મકર - મકર રાશિનો શાસક ગ્રહ શનિદેવ સ્વયં છે. મકર રાશિના લોકો પર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે. મકર રાશિવાળા લોકોને શનિદેવની કૃપાથી ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ કારણથી મકર રાશિના લોકો ભાગ્યશાળી હોય છે અને શનિદેવને પ્રિય હોય છે.
5/6
કુંભઃ- કુંભ રાશિના લોકો પર શનિદેવનો વિશેષ પ્રભાવ હોય છે. શનિદેવ હંમેશા કુંભ રાશિના લોકો સાથે હોય છે કુંભ રાશિ શનિદેવની રાશિ છે. જો આ રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો શનિદેવ તેની અસર ઓછી કરે છે. કુંભ રાશિના જાતકોને શનિની સાડાસાતી અને શનિની પનોતી દરમિયાન ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
કુંભઃ- કુંભ રાશિના લોકો પર શનિદેવનો વિશેષ પ્રભાવ હોય છે. શનિદેવ હંમેશા કુંભ રાશિના લોકો સાથે હોય છે કુંભ રાશિ શનિદેવની રાશિ છે. જો આ રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો શનિદેવ તેની અસર ઓછી કરે છે. કુંભ રાશિના જાતકોને શનિની સાડાસાતી અને શનિની પનોતી દરમિયાન ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
6/6
પરંતુ જો કોઈ લોભી હોય અથવા કોઈની મિલકત હડપ કરવાની કોશિશ કરે અથવા બીજાની મહેનત બગાડે, લોકોની સમસ્યાઓ પર હસે છે, તો તેને શનિદેવની સજા ભોગવવી પડે છે, તો પછી તે શનિદેવની પ્રિય રાશિ કેમ ના હોય?
પરંતુ જો કોઈ લોભી હોય અથવા કોઈની મિલકત હડપ કરવાની કોશિશ કરે અથવા બીજાની મહેનત બગાડે, લોકોની સમસ્યાઓ પર હસે છે, તો તેને શનિદેવની સજા ભોગવવી પડે છે, તો પછી તે શનિદેવની પ્રિય રાશિ કેમ ના હોય?

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ચંદ્રનું  શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે?  જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ  ચમત્કારિક ઉપાય
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ ચમત્કારિક ઉપાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
જૂનાગઢના ગિરનાર પર  હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
Embed widget