શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shani Dev: શનિ દેવ આ રાશિઓ પર રહેશે મહેરબાન, પરંતુ ભૂલ કરવા પર આપે છે દંડ
ન્યાય અને કર્મના પ્રમુખ દેવતા શનિદેવ લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે. જાણો કઈ એવી રાશિઓ જેના પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે.
![ન્યાય અને કર્મના પ્રમુખ દેવતા શનિદેવ લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે. જાણો કઈ એવી રાશિઓ જેના પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/37d00028255ab587ab1b560773092d79171705243115874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિદેવ
1/6
![ન્યાય અને કર્મના પ્રમુખ દેવતા શનિદેવ લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે. જાણો કઈ એવી રાશિઓ જેના પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/4efdd2f969559e8b1c92e99f32ded48e394ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ન્યાય અને કર્મના પ્રમુખ દેવતા શનિદેવ લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે. જાણો કઈ એવી રાશિઓ જેના પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે.
2/6
![શનિદેવની સૌથી પ્રિય રાશિ તુલા, મકર અને કુંભ રાશિ માનવામાં આવે છે. મકર અને કુંભ શનિદેવની પોતાની રાશિ છે. આ બંને રાશિઓના સ્વામી શનિદેવ સ્વયં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/3fb5ed13afe8714a7e5d13ee506003dd5f710.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિદેવની સૌથી પ્રિય રાશિ તુલા, મકર અને કુંભ રાશિ માનવામાં આવે છે. મકર અને કુંભ શનિદેવની પોતાની રાશિ છે. આ બંને રાશિઓના સ્વામી શનિદેવ સ્વયં છે.
3/6
![તુલાઃ- તુલા રાશિના જાતકો પર શનિદેવની કૃપા હંમેશા રહે છે. આ રાશિના જાતકો શનિદેવની પ્રિય રાશિઓમાંની એક છે. તુલા રાશિ શનિની પ્રિય રાશિ છે. એટલા માટે આ રાશિને હંમેશા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તુલા રાશિનો સ્વામી શુક્ર અને મિત્ર ગ્રહ શનિ છે આ રાશિને વિશેષ લાભ મળે છે. જો તુલા રાશિના લોકો પર શનિની પનોતી અથવા શનિની સાડા સાતીની અસર હોય તો તેની અસર ઓછી થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/f99687dd719c4e8bc6a39e946c3d9ef77e6f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુલાઃ- તુલા રાશિના જાતકો પર શનિદેવની કૃપા હંમેશા રહે છે. આ રાશિના જાતકો શનિદેવની પ્રિય રાશિઓમાંની એક છે. તુલા રાશિ શનિની પ્રિય રાશિ છે. એટલા માટે આ રાશિને હંમેશા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તુલા રાશિનો સ્વામી શુક્ર અને મિત્ર ગ્રહ શનિ છે આ રાશિને વિશેષ લાભ મળે છે. જો તુલા રાશિના લોકો પર શનિની પનોતી અથવા શનિની સાડા સાતીની અસર હોય તો તેની અસર ઓછી થાય છે.
4/6
![મકર - મકર રાશિનો શાસક ગ્રહ શનિદેવ સ્વયં છે. મકર રાશિના લોકો પર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે. મકર રાશિવાળા લોકોને શનિદેવની કૃપાથી ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ કારણથી મકર રાશિના લોકો ભાગ્યશાળી હોય છે અને શનિદેવને પ્રિય હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/2de40e0d504f583cda7465979f958a985700d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મકર - મકર રાશિનો શાસક ગ્રહ શનિદેવ સ્વયં છે. મકર રાશિના લોકો પર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે. મકર રાશિવાળા લોકોને શનિદેવની કૃપાથી ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ કારણથી મકર રાશિના લોકો ભાગ્યશાળી હોય છે અને શનિદેવને પ્રિય હોય છે.
5/6
![કુંભઃ- કુંભ રાશિના લોકો પર શનિદેવનો વિશેષ પ્રભાવ હોય છે. શનિદેવ હંમેશા કુંભ રાશિના લોકો સાથે હોય છે કુંભ રાશિ શનિદેવની રાશિ છે. જો આ રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો શનિદેવ તેની અસર ઓછી કરે છે. કુંભ રાશિના જાતકોને શનિની સાડાસાતી અને શનિની પનોતી દરમિયાન ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/135007e7085979a7d5b41ce54c0e54d796eb1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુંભઃ- કુંભ રાશિના લોકો પર શનિદેવનો વિશેષ પ્રભાવ હોય છે. શનિદેવ હંમેશા કુંભ રાશિના લોકો સાથે હોય છે કુંભ રાશિ શનિદેવની રાશિ છે. જો આ રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો શનિદેવ તેની અસર ઓછી કરે છે. કુંભ રાશિના જાતકોને શનિની સાડાસાતી અને શનિની પનોતી દરમિયાન ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
6/6
![પરંતુ જો કોઈ લોભી હોય અથવા કોઈની મિલકત હડપ કરવાની કોશિશ કરે અથવા બીજાની મહેનત બગાડે, લોકોની સમસ્યાઓ પર હસે છે, તો તેને શનિદેવની સજા ભોગવવી પડે છે, તો પછી તે શનિદેવની પ્રિય રાશિ કેમ ના હોય?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/fac4ef5554f69012fe38d2f1d4e245a6d4910.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરંતુ જો કોઈ લોભી હોય અથવા કોઈની મિલકત હડપ કરવાની કોશિશ કરે અથવા બીજાની મહેનત બગાડે, લોકોની સમસ્યાઓ પર હસે છે, તો તેને શનિદેવની સજા ભોગવવી પડે છે, તો પછી તે શનિદેવની પ્રિય રાશિ કેમ ના હોય?
Published at : 30 May 2024 12:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)