શોધખોળ કરો

Chanakya Niti: કંગાળને પણ ધનવાન બનાવી દેશે ચાણક્યની આ નીતિ, બસ ન કરો આ ભૂલ

જો તમારે સફળતાના શિખરે પહોંચવું હોય તો જીવનમાં ચાણક્યની નીતિઓનું અવશ્ય પાલન કરો, કહેવાય છે કે ચાણક્યની નીતિ ગરીબોને પણ અમીર બનાવે છે. જાણો ચાણક્યએ ધનવાન બનવા માટે શું કહ્યું છે.

જો તમારે સફળતાના શિખરે પહોંચવું હોય તો જીવનમાં ચાણક્યની નીતિઓનું અવશ્ય પાલન કરો, કહેવાય છે કે ચાણક્યની નીતિ ગરીબોને પણ અમીર બનાવે છે. જાણો ચાણક્યએ ધનવાન બનવા માટે શું કહ્યું છે.

ચાણક્ય નીતિ

1/5
સફળ થવાનું પહેલું સૂત્ર છે કામ પ્રત્યેની પ્રામાણિકતા. જેઓ મહેનત કરે છે તેમના પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય  છે. ચાણક્ય નીતિ કહે છે કે સંકટના સમયે લોકો ઘણીવાર ભટકાઈ જાય છે અને ખોટા રસ્તે ચાલી જાય છે. બીજી તરફ જેઓ મુશ્કેલ સમયમાં પણ પોતાનું કામ ઈમાનદારીથી કરે છે, તેમની મહેનત વ્યર્થ નથી જતી. આવા લોકો ગરીબમાંથી ઝડપથી અમીર બની જાય છે.
સફળ થવાનું પહેલું સૂત્ર છે કામ પ્રત્યેની પ્રામાણિકતા. જેઓ મહેનત કરે છે તેમના પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ચાણક્ય નીતિ કહે છે કે સંકટના સમયે લોકો ઘણીવાર ભટકાઈ જાય છે અને ખોટા રસ્તે ચાલી જાય છે. બીજી તરફ જેઓ મુશ્કેલ સમયમાં પણ પોતાનું કામ ઈમાનદારીથી કરે છે, તેમની મહેનત વ્યર્થ નથી જતી. આવા લોકો ગરીબમાંથી ઝડપથી અમીર બની જાય છે.
2/5
ચાણક્ય અનુસાર, જે પોતાની જવાબદારીઓને યોગ્ય સમયે નિભાવે છે તે ક્યારેય નિષ્ફળ નથી થતો. આવા લોકો માત્ર દેવી લક્ષ્મીને જ પ્રિય નથી હોતા, પરંતુ કુબેર પણ તેમને આશીર્વાદ આપે છે. એટલા માટે તમારી જીવનશૈલી હંમેશા શિસ્તબદ્ધ રાખો.
ચાણક્ય અનુસાર, જે પોતાની જવાબદારીઓને યોગ્ય સમયે નિભાવે છે તે ક્યારેય નિષ્ફળ નથી થતો. આવા લોકો માત્ર દેવી લક્ષ્મીને જ પ્રિય નથી હોતા, પરંતુ કુબેર પણ તેમને આશીર્વાદ આપે છે. એટલા માટે તમારી જીવનશૈલી હંમેશા શિસ્તબદ્ધ રાખો.
3/5
વ્યક્તિના કાર્યો તેના ખરાબ અને સારા સમયનું કારણ બને છે. સારા સમયમાં પદ, પૈસાનું ક્યારેય ઘમંડ ન કરો, ખરાબ સમયમાં ધીરજ ન ગુમાવો. જે વ્યક્તિ આવું કરે છે તેને ક્યારેય દુઃખ થતા નથી અને તેનું જીવન આનંદથી પસાર થાય છે.
વ્યક્તિના કાર્યો તેના ખરાબ અને સારા સમયનું કારણ બને છે. સારા સમયમાં પદ, પૈસાનું ક્યારેય ઘમંડ ન કરો, ખરાબ સમયમાં ધીરજ ન ગુમાવો. જે વ્યક્તિ આવું કરે છે તેને ક્યારેય દુઃખ થતા નથી અને તેનું જીવન આનંદથી પસાર થાય છે.
4/5
વાણી અને વર્તન આ બે બાબતો વ્યક્તિની સફળતા અને નિષ્ફળતામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમારી વાણી પર હંમેશા નિયંત્રણ રાખો.
વાણી અને વર્તન આ બે બાબતો વ્યક્તિની સફળતા અને નિષ્ફળતામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમારી વાણી પર હંમેશા નિયંત્રણ રાખો.
5/5
વ્યક્તિએ હંમેશા તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આમ કરવાથી કાર્યોમાં ઝડપથી  સફળતા મળે છે.
વ્યક્તિએ હંમેશા તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આમ કરવાથી કાર્યોમાં ઝડપથી સફળતા મળે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
Ashwin Retire from IPL: રવિચંદ્રન અશ્વિને લીધો સંન્યાસ, નિર્ણય પાછળ બતાવ્યુ આ મોટું કારણ
Ashwin Retire from IPL: રવિચંદ્રન અશ્વિને લીધો સંન્યાસ, નિર્ણય પાછળ બતાવ્યુ આ મોટું કારણ
ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને ઉતાર્યા મેદાને?
ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને ઉતાર્યા મેદાને?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Donald Trump Tariffs News: ભારત પર આજથી 50 ટકા US ટેરિફ, જાણો કયા સેક્ટરોને થશે નુકસાન ?
Sabarmati River: સાબરમતી નદીના જળસ્તરમાં ઘટાડો, રિવરફ્રંટના વોક-વે પર ઓસર્યા પાણી
Ahmedabad Hit And Run : અમદાવાદના જમાલપુરમાં રફ્તારનો કહેર, સગીર કાર ચાલકે 4 વાહનને ઉડાવ્યા
Mumbai building collapse: મુંબઈમાં ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતા સર્જાઈ મોટી દુર્ઘટના
Rajkot Student Suicide | રાજકોટમાં બી.એ.ડાંગર કોલેજના હોમિયોપેથીકના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ખળભળાટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદ DEOની કડક કાર્યવાહી, સેવન્થ ડે સ્કૂલના આચાર્યને કર્યા સસ્પેન્ડ
Ashwin Retire from IPL: રવિચંદ્રન અશ્વિને લીધો સંન્યાસ, નિર્ણય પાછળ બતાવ્યુ આ મોટું કારણ
Ashwin Retire from IPL: રવિચંદ્રન અશ્વિને લીધો સંન્યાસ, નિર્ણય પાછળ બતાવ્યુ આ મોટું કારણ
ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને ઉતાર્યા મેદાને?
ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને ઉતાર્યા મેદાને?
ગર્ભવતી મહિલાઓને 11,000 રૂપિયાની સહાયતા આપે છે સરકાર, આ રીતે કરો રજિસ્ટ્રેશન?
ગર્ભવતી મહિલાઓને 11,000 રૂપિયાની સહાયતા આપે છે સરકાર, આ રીતે કરો રજિસ્ટ્રેશન?
ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ઓવર ફેંકનાર ભારતીય બોલર, પ્રથમ નામ પર નહીં થાય વિશ્વાસ
ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ઓવર ફેંકનાર ભારતીય બોલર, પ્રથમ નામ પર નહીં થાય વિશ્વાસ
કોણ હતી એ 'જાસૂસ રાણી', જેને મ્હાત આપીને અજિત ડોભાલે પાર પાડ્યું ઓપરેશન, જાણો સિક્કિમને ભારતમાં સામેલ કરવાની રોચક કહાની
કોણ હતી એ 'જાસૂસ રાણી', જેને મ્હાત આપીને અજિત ડોભાલે પાર પાડ્યું ઓપરેશન, જાણો સિક્કિમને ભારતમાં સામેલ કરવાની રોચક કહાની
Trump Tariff: ભારત પર આજથી 50 ટકા ટેરિફ લાગુ, અમેરિકન ટેક્સ વિરુદ્ધ ભારતની શું છે તૈયારી?
Trump Tariff: ભારત પર આજથી 50 ટકા ટેરિફ લાગુ, અમેરિકન ટેક્સ વિરુદ્ધ ભારતની શું છે તૈયારી?
Embed widget