શોધખોળ કરો
ઘરમાં તુલસીનો છોડ રાખો છો, તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન
ઘરમાં તુલસીનો છોડ રાખો છો, તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન
પ્રતિકાત્મક તસવીર
1/6

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
2/6

કહેવાય છે કે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે તેથી લોકો પોતાના ઘર આંગણે તુલસીના છોડ વાવે છે અને રોજ પૂજા કરે છે.
Published at : 04 Sep 2024 02:36 PM (IST)
આગળ જુઓ





















