શોધખોળ કરો

Vastu Shashtra: દરેક મુસીબતમાં રક્ષણ કરે છે કૃષ્ણની પ્રિય માળા, જાણો પહેરવાની સાચી રીત

Tulsi Niyam: શાસ્ત્રોમાં તુલસીનું જેટલું મહત્વ છે, તુલસીના લાકડામાંથી બનેલી માળાનું પણ એટલું જ મહત્વ છે. તુલસીની માળા ધારણ કરનારને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. જાણો તેને પહેરવાના ફાયદા અને નિયમો

Tulsi Niyam: શાસ્ત્રોમાં તુલસીનું જેટલું મહત્વ છે, તુલસીના લાકડામાંથી બનેલી માળાનું પણ એટલું જ મહત્વ છે. તુલસીની માળા ધારણ કરનારને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. જાણો તેને પહેરવાના ફાયદા અને નિયમો

tulsi

1/7
તુલસીની માળા પહેરવાથી બુધ અને શુક્ર ગ્રહ બળવાન રહે છે. માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ગળામાં પહેરવાથી મન નિયંત્રણમાં રહે છે.
તુલસીની માળા પહેરવાથી બુધ અને શુક્ર ગ્રહ બળવાન રહે છે. માનસિક પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ગળામાં પહેરવાથી મન નિયંત્રણમાં રહે છે.
2/7
જે રીતે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેવી જ રીતે તુલસીની માળા મુશ્કેલીમાં સાધકનું રક્ષણ કરે છે.
જે રીતે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેવી જ રીતે તુલસીની માળા મુશ્કેલીમાં સાધકનું રક્ષણ કરે છે.
3/7
તુલસીની માળા પહેરનાર વ્યક્તિમાં સાત્વિક ભાવનાઓ જાગે છે. આનાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ ભૌતિક અને આર્થિક લાભ પણ થાય છે. તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ ડગમગતો નથી.
તુલસીની માળા પહેરનાર વ્યક્તિમાં સાત્વિક ભાવનાઓ જાગે છે. આનાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ ભૌતિક અને આર્થિક લાભ પણ થાય છે. તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ ડગમગતો નથી.
4/7
તુલસીની માળા સાધકને ત્યારે જ ફળ આપે છે જો તેને ધારણ કરનાર વ્યક્તિ નિયમોને ધ્યાનમાં રાખે. તેને પહેર્યા પછી શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. ટોયલેટ જતા પહેલા તેને ઉતારી લો અને મંદિરમાં રાખો.
તુલસીની માળા સાધકને ત્યારે જ ફળ આપે છે જો તેને ધારણ કરનાર વ્યક્તિ નિયમોને ધ્યાનમાં રાખે. તેને પહેર્યા પછી શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. ટોયલેટ જતા પહેલા તેને ઉતારી લો અને મંદિરમાં રાખો.
5/7
તેને ક્યારેય ગંદા હાથથી સ્પર્શશો નહીં. તુલસીની માળા પહેરીને પ્રેમ સંબંધ ન બાંધવો જોઈએ. શાસ્ત્રો અનુસાર તુસલીની માળા પહેરનારાઓએ તામસિક ભોજન ન ખાવું જોઈએ.
તેને ક્યારેય ગંદા હાથથી સ્પર્શશો નહીં. તુલસીની માળા પહેરીને પ્રેમ સંબંધ ન બાંધવો જોઈએ. શાસ્ત્રો અનુસાર તુસલીની માળા પહેરનારાઓએ તામસિક ભોજન ન ખાવું જોઈએ.
6/7
કહેવાય છે કે તુલસીની માળા સાથે રૂદ્રાક્ષની માળા ન પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ બંનેની અસર ઘટાડે છે.
કહેવાય છે કે તુલસીની માળા સાથે રૂદ્રાક્ષની માળા ન પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ બંનેની અસર ઘટાડે છે.
7/7
તુલસીની માળા પહેરતા પહેલા તેને ગંગાજળ અને દૂધથી ધોઈ લો. પછી તેને ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણના ચરણોમાં અર્પણ કરો. પછી પહેરો.
તુલસીની માળા પહેરતા પહેલા તેને ગંગાજળ અને દૂધથી ધોઈ લો. પછી તેને ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણના ચરણોમાં અર્પણ કરો. પછી પહેરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
Embed widget