શોધખોળ કરો
Vastu Tips For Money Plant: મની પ્લાન્ટ લગાવતી વખતે ન કરો આ ભૂલો, લાભને બદલે થશે નુકસાન
Money Plant Tips: મની પ્લાન્ટનો છોડ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ રાખવા માટે કેટલાક ખાસ નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

મોટાભાગના ઘરોમાં મની પ્લાન્ટનો છોડ હોય છે. ધનની અછત દૂર કરવા અને આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટ હોય ત્યાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે.
2/8

image 2વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ લગાવવાના કેટલાક ખાસ નિયમો છે. જો આ વાસ્તુ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં ફાયદાની જગ્યાએ તેના નુકસાન જોવા મળે છે. મની પ્લાન્ટ લગાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
Published at : 26 Sep 2022 06:51 AM (IST)
આગળ જુઓ





















