શોધખોળ કરો

Shrawan 2024: આપની રાશિ અનુસાર મહાદેવને કરો અભિષેક, શ્રાવણમાં કામનાની થશે પૂર્તિ

શ્રાવણ માસની શરૂઆત 5 ઓગસ્ટથી થશે. આ પહેલા જાણો રાશિ મુજબ કેવી રીતે કરશો મહાદેવને અભિષેક .

શ્રાવણ માસની શરૂઆત 5 ઓગસ્ટથી થશે. આ પહેલા જાણો રાશિ મુજબ કેવી રીતે કરશો મહાદેવને અભિષેક 
.

પ્રતીકાત્મક તસવીર

1/12
મેષઃ આ રાશિના લોકોએ ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. પૂજામાં નાગકેસર અને ધતુરાના ફૂલ ચઢાવો અને સમગ્ર શ્રાવણમાં નાગેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો.
મેષઃ આ રાશિના લોકોએ ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. પૂજામાં નાગકેસર અને ધતુરાના ફૂલ ચઢાવો અને સમગ્ર શ્રાવણમાં નાગેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો.
2/12
વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકોએ ભગવાન શિવને અત્તર અથવા સુગંધિત તેલનો અભિષેક કરવો જોઈએ. ભગવાનને ચમેલીના ફૂલ અને અબીર અર્પણ કરો અને રૂદ્રાષ્ટકનો પાઠ કરો.
વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકોએ ભગવાન શિવને અત્તર અથવા સુગંધિત તેલનો અભિષેક કરવો જોઈએ. ભગવાનને ચમેલીના ફૂલ અને અબીર અર્પણ કરો અને રૂદ્રાષ્ટકનો પાઠ કરો.
3/12
મિથુનઃ મિથુન રાશિના લોકો શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરે તો તે શુભ રહેશે. ઉપરાંત, ભગવાન શિવને ધતુરા અને ભાંગ અર્પણ કરવી અને
મિથુનઃ મિથુન રાશિના લોકો શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરે તો તે શુભ રહેશે. ઉપરાંત, ભગવાન શિવને ધતુરા અને ભાંગ અર્પણ કરવી અને "ઓમ નમઃ શિવાય" ની એક માળાનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે.
4/12
કર્કઃ કર્ક રાશિવાળા લોકોએ શિવલિંગ પર ભાંગ  મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ અને રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ કરવો જોઈએ. તેમજ આ રાશિના જાતકોએ આખા શ્રાવણ દરમિયાન મહાદેવના “બાર નામ”નું સ્મરણ કરવું જોઈએ, તે શુભ રહેશે.
કર્કઃ કર્ક રાશિવાળા લોકોએ શિવલિંગ પર ભાંગ મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ અને રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ કરવો જોઈએ. તેમજ આ રાશિના જાતકોએ આખા શ્રાવણ દરમિયાન મહાદેવના “બાર નામ”નું સ્મરણ કરવું જોઈએ, તે શુભ રહેશે.
5/12
સિંહ: આ રાશિના જાતકોએ ભગવાન શિવને ગોળના જળથી અભિષેક કરવો શ્રેષ્ઠ રહેશે. શ્રાવણ  મહિના દરમિયાન, ભગવાન શિવને કનેર ફૂલ અર્પણ કરો અને શિવ મંદિરમાં રૂદ્રાક્ષની માળા સાથે દરરોજ 108 વખત શિવ ચાલીસા અને
સિંહ: આ રાશિના જાતકોએ ભગવાન શિવને ગોળના જળથી અભિષેક કરવો શ્રેષ્ઠ રહેશે. શ્રાવણ મહિના દરમિયાન, ભગવાન શિવને કનેર ફૂલ અર્પણ કરો અને શિવ મંદિરમાં રૂદ્રાક્ષની માળા સાથે દરરોજ 108 વખત શિવ ચાલીસા અને "ઓમ નમઃ શિવાય" નો જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
6/12
કન્યાઃ- કન્યા રાશિના લોકોએ શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. બેલપત્ર, ધતુરા, ભાંગ ચઢાવો અને “ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો. ઉપરાંત, જો તમે દરરોજ
કન્યાઃ- કન્યા રાશિના લોકોએ શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. બેલપત્ર, ધતુરા, ભાંગ ચઢાવો અને “ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો. ઉપરાંત, જો તમે દરરોજ "શિવ-ચાલીસા" નો પાઠ કરો છો, તો તે ફાયદાકારક રહેશે.
7/12
તુલા: આ રાશિના જાતકોએ શમી પત્ર અર્પણ કરવું જોઈએ અને પાણી અને સાકર મિશ્રિત દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ અને શિવના સહસ્ત્રનામનો જાપ કરવો જોઈએ અને “શિવાષ્ટક”નો પાઠ કરવો જોઈએ, તેમને ઈચ્છિત ફળ મળશે.
તુલા: આ રાશિના જાતકોએ શમી પત્ર અર્પણ કરવું જોઈએ અને પાણી અને સાકર મિશ્રિત દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ અને શિવના સહસ્ત્રનામનો જાપ કરવો જોઈએ અને “શિવાષ્ટક”નો પાઠ કરવો જોઈએ, તેમને ઈચ્છિત ફળ મળશે.
8/12
વૃશ્ચિક: તમારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. ભોલેનાથને વાદળી કમળનું ફૂલ અને બિલ્વપત્ર મૂળ અર્પણ કરો અને દરરોજ રૂદ્રાષ્ટકનો પાઠ કરો. તેમજ જો આ રાશિના લોકો આખા શ્રાવણ માસ દરમિયાન “ઓમ મહા મમલેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરે તો તેમને શનિની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
વૃશ્ચિક: તમારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. ભોલેનાથને વાદળી કમળનું ફૂલ અને બિલ્વપત્ર મૂળ અર્પણ કરો અને દરરોજ રૂદ્રાષ્ટકનો પાઠ કરો. તેમજ જો આ રાશિના લોકો આખા શ્રાવણ માસ દરમિયાન “ઓમ મહા મમલેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરે તો તેમને શનિની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
9/12
ધન: ધન રાશિના લોકોએ સવારે દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો.. શમી પત્ર અને પીળા ફૂલ ચઢાવો, પ્રસાદ તરીકે ખીર ચઢાવો અને શિવાષ્ટકનો પાઠ કરો. શનિની પરેશાનીઓથી મુક્તિ મળશે.
ધન: ધન રાશિના લોકોએ સવારે દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો.. શમી પત્ર અને પીળા ફૂલ ચઢાવો, પ્રસાદ તરીકે ખીર ચઢાવો અને શિવાષ્ટકનો પાઠ કરો. શનિની પરેશાનીઓથી મુક્તિ મળશે.
10/12
મકર: મકર રાશિવાળા લોકોએ શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ, ધતુરા, ફૂલ,  અષ્ટગંધ અર્પણ કરવું જોઈએ અને શાંતિ અને સમૃદ્ધિ માટે 108 વાર “પાર્વતીનાથાય નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ. આ સિવાય જો તમે શિવ ચાલીસાનો પાઠ કરશો તો તે શુભ રહેશે.
મકર: મકર રાશિવાળા લોકોએ શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ, ધતુરા, ફૂલ, અષ્ટગંધ અર્પણ કરવું જોઈએ અને શાંતિ અને સમૃદ્ધિ માટે 108 વાર “પાર્વતીનાથાય નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ. આ સિવાય જો તમે શિવ ચાલીસાનો પાઠ કરશો તો તે શુભ રહેશે.
11/12
કુંભ: કુંભ રાશિના લોકોએ પાણીમાં મધ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. બિલ્વના પાન ચઢાવો અને
કુંભ: કુંભ રાશિના લોકોએ પાણીમાં મધ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. બિલ્વના પાન ચઢાવો અને "ઓમ નમઃ શિવાય" અને શિવાષ્ટકનો પાઠ કરો, તમને આર્થિક લાભ થશે.
12/12
મીનઃ મીન રાશિવાળા લોકોએ શ્રાવણ  માસ દરમિયાન શિવલિંગ પર પંચામૃત, દહીં, દૂધ અને પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ અને પંચાક્ષરી મંત્ર “નમઃ શિવાય” નો 108 વાર ચંદનની માળાથી જાપ કરવાથી ધનમાં અપાર વૃદ્ધિ થશે.
મીનઃ મીન રાશિવાળા લોકોએ શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર પંચામૃત, દહીં, દૂધ અને પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ અને પંચાક્ષરી મંત્ર “નમઃ શિવાય” નો 108 વાર ચંદનની માળાથી જાપ કરવાથી ધનમાં અપાર વૃદ્ધિ થશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget