શોધખોળ કરો
Akshaya Tritiya 2025: અક્ષય તૃતિયા પર આપની જન્મતારીખના અંક અનુસાર કરો ખરીદી, માતા લક્ષ્મીની રહેશે કૃપા
Akshaya Tritiya 2025: મૂલાંકના હિસાબે અક્ષય તૃતીયા પર ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેનાથી દેવી લક્ષ્મી આખું વર્ષ પ્રસન્ન રહે છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.
પ્રતીકાત્મક તસવીર
1/9

મૂલાંક 1 - અક્ષય તૃતીયા પર આ મૂલાંકના લોકો માટે જવ અથવા ઘઉં, સોનાની ચેન, વીંટી ખરીદવી શુભ રહેશે.
2/9

મૂલાંક-2 આ નંબરના લોકો અક્ષય તૃતીયા પર ચોખા, મીઠું, ચાંદીનો સિક્કો ખરીદી શકે છે. એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
Published at : 23 Apr 2025 06:35 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ




















