શોધખોળ કરો
Hanuman Ji mantra: બજરંગબલીના 7 ચમત્કારિક મંત્ર, જાણો કયા મંત્રથી થશે શું ફાયદો
હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર, હનુમાનજી કળિયુગના જલ્દી પ્રસન્ન થનારા દેવ છે.
હનુમાન જી મંત્ર
1/8

હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર, હનુમાનજી કળિયુગના જલ્દી પ્રસન્ન થનારા દેવ છે. જો તમે મંગળવારે બજરંગ બલિની પૂજા કરી શકતા નથી, તો તમારી સમસ્યા અનુસાર શક્તિશાળી મંત્રોનો જાપ કરો.
2/8

ઓમ નમો ભગવતે હનુમંતે નમઃ લાભ - પરિવારની મુશ્કેલીઓ દૂર કરવા આ મંત્રનો જાપ કરો.
Published at : 02 Aug 2022 07:18 AM (IST)
આગળ જુઓ





















