શોધખોળ કરો
Hanuman Ji mantra: બજરંગબલીના 7 ચમત્કારિક મંત્ર, જાણો કયા મંત્રથી થશે શું ફાયદો
હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર, હનુમાનજી કળિયુગના જલ્દી પ્રસન્ન થનારા દેવ છે.

હનુમાન જી મંત્ર
1/8

હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર, હનુમાનજી કળિયુગના જલ્દી પ્રસન્ન થનારા દેવ છે. જો તમે મંગળવારે બજરંગ બલિની પૂજા કરી શકતા નથી, તો તમારી સમસ્યા અનુસાર શક્તિશાળી મંત્રોનો જાપ કરો.
2/8

ઓમ નમો ભગવતે હનુમંતે નમઃ લાભ - પરિવારની મુશ્કેલીઓ દૂર કરવા આ મંત્રનો જાપ કરો.
3/8

ઓમ હનુમંતે નમઃ લાભ - કોર્ટ સંબંધિત મામલાઓમાં ઘણો ફાયદો થાય છે
4/8

ॐ હન હનુમતે રુદ્રત્કાય હું ફટ ॥ લાભ- શત્રુ પર વિજય મેળવવાની શક્તિ મળે છે
5/8

ઓમ નમો ભગવતે આંજનેય મહાબલાય સ્વાહા ॥ લાભ- રોગોથી મુક્તિ મળે છે
6/8

મર્કટેશ મહોત્સવ સર્વશોક વિનાશન। શત્રૂન સંહર માં રક્ષા શ્રિયં દાપય મે પ્રભે। લાભ – ધન પ્રાપ્તિ માટે
7/8

નરસિંહાય ઓમ હાં હીં હૂં હૌં હઃ સકલભીતપ્રેતદમનાય સ્વાહાઃ લાભ – દુશ્મોથી છુટકારો મેળવવા માટે
8/8

સુમિરિ પવન સુત પાવન નામૂ । અપને બસ કરિ રાખે રામૂ । લાભ- તમામ મનોકામનાઓની પૂર્તિ માટે
Published at : 02 Aug 2022 07:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
