શોધખોળ કરો
Astro Tips: શાંતિપૂર્ણ ગાઢ નિંદ્રા માણવા ઇચ્છો તો સૂતા પહેલા આ એક કામ કરો, અનિંદ્રાથી મળશે મુક્તિ
આજકાલ મેદસ્વીતાની જેમ અનિંદ્રાની સમસ્યા પણ મોટાભાગના લોકોને સતાવે. ગાઢ નિંદ્રા માટે કેટલાક લોકોને સ્લિપિંગ ટેબલેટનો ઉપયોગ કરવો પડે છે. આ સમસ્યામાં કેટલાક જ્યોતિષી ઉપાય અજમાવી જુઓ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

આજકાલ મેદસ્વીતાની જેમ અનિંદ્રાની સમસ્યા પણ મોટાભાગના લોકોને સતાવે. ગાઢ નિંદ્રા માટે કેટલાક લોકોને સ્લિપિંગ ટેબલેટનો ઉપયોગ કરવો પડે છે. આ સમસ્યામાં કેટલાક જ્યોતિષી ઉપાય અજમાવી જુઓ.
2/7

સૂતા પહેલા પલંગની નીચે એક વાસણમાં પાણી રાખીને સૂવાથી સારી ઊંઘ આવે છે.
3/7

આપ અનિંદ્રાની સમસ્યાથી પરેશાન છો તો ઓશીકા નીચે સ્ફટિક અથવા રત્ન મૂકીને સૂવાથી સમસ્યા દૂર થશે
4/7

સારી અને ગાઢ નિંદ્રા માટે બેડરૂમને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો અને સૂતા પહેલા રૂમમાં કપૂર સળગાવી દો. સારી ઊંઘ આવશે
5/7

ઉત્તર તરફ માથું રાખીને સૂવાથી પણ આપ અનિંદ્રાની સમસ્યાને દૂર કરીને સારી ગાઢ નિંદ્રા માણી શકો છો.
6/7

સૂતા પહેલા ભગવાન શિવ અથવા દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરો.
7/7

રાત્રે સારી ઊંઘ માટે વાદળી અથવા સફેદ રંગના કપડાં પહેરવા સારા માનવામાં આવે છે.
Published at : 12 Oct 2023 06:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
