શોધખોળ કરો
Dev Uthani Ekadashi 2024: આવતીકાલે દેવઉઠી એકાદશી છે, શું આ ગ્રહ પ્રવેશ માટે શુભ દિવસ છે?
Dev Uthani Ekadashi 2024: દેવઉઠી એકાદશીના દિવસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ તહેવારથી શુભ દિવસોની શરૂઆત થાય છે, જે દિવાળીના 11 દિવસ પછી આવે છે. વાંચો આ દિવસે ઘરમાં પ્રવેશ કરી શકાય છે કે કેમ.
દેવઉઠી એકાદશી 2024
1/6

દેવઉઠી એકાદશીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસથી શુભ કાર્યોની શરૂઆત થાય છે. દેવઉઠી એકાદશી કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે.
2/6

વર્ષ 2024માં દેવઉઠી એકાદશી 12મી નવેમ્બરે આવી રહી છે. આ દિવસે ભગવાન શાલિગ્રામના વિવાહ દેવી લક્ષ્મીના સ્વરૂપ તુલસીજી સાથે થાય છે. શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે.
Published at : 11 Nov 2024 04:19 PM (IST)
આગળ જુઓ





















