શોધખોળ કરો

Vastu Tips: ઘરના મધ્ય ભાગમાં આ 4 વસ્તુઓ રાખવાથી મુશ્કેલીઓ થશે દૂર અને મળશે ધનલાભ

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મધ્ય ભાગને બ્રહ્મ સ્થાન કહેવામાં આવે છે. આ સ્થાનને દિવ્ય ઊર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં યોગ્ય વસ્તુઓ રાખવાથી અનેક મુશ્કેલીઓ સરળ બની શકે છે

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મધ્ય ભાગને બ્રહ્મ સ્થાન કહેવામાં આવે છે. આ સ્થાનને દિવ્ય ઊર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં યોગ્ય વસ્તુઓ રાખવાથી અનેક મુશ્કેલીઓ સરળ બની શકે છે

પ્રતિકાત્મક તસવીર

1/5
હિંદુ ધર્મમાં હાથીને શુભતા, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. ચાંદી કે તાંબાથી બનેલો ધાતુનો હાથી ઘરના મધ્ય ભાગમાં રાખવાથી ઘરમા સુખ-શાંતિ રહે છે અને કાર્યક્ષેત્ર, વ્યવસાય તથા ધનમાં લાભ થાય છે.
હિંદુ ધર્મમાં હાથીને શુભતા, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. ચાંદી કે તાંબાથી બનેલો ધાતુનો હાથી ઘરના મધ્ય ભાગમાં રાખવાથી ઘરમા સુખ-શાંતિ રહે છે અને કાર્યક્ષેત્ર, વ્યવસાય તથા ધનમાં લાભ થાય છે.
2/5
વાસ્તુ અનુસાર ધાતુનો કાચબો શુભ માનવામાં આવે છે. કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં કાચબો રાખવાથી વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક સ્થિરતા વધે છે.
વાસ્તુ અનુસાર ધાતુનો કાચબો શુભ માનવામાં આવે છે. કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં કાચબો રાખવાથી વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક સ્થિરતા વધે છે.
3/5
ઘરના મધ્ય ભાગમાં શ્રીયંત્ર સ્થાપિત કરવું અત્યંત શુભ ગણાય છે. શ્રીયંત્ર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતિક છે. ધ્યાન રાખવું કે શ્રીયંત્રને હંમેશા સ્વચ્છ અને થોડા ઊંચા સ્થાન પર સ્થાપિત કરવામાં આવે, જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે.
ઘરના મધ્ય ભાગમાં શ્રીયંત્ર સ્થાપિત કરવું અત્યંત શુભ ગણાય છે. શ્રીયંત્ર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતિક છે. ધ્યાન રાખવું કે શ્રીયંત્રને હંમેશા સ્વચ્છ અને થોડા ઊંચા સ્થાન પર સ્થાપિત કરવામાં આવે, જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે.
4/5
વાસ્તુ શાસ્ત્રમાં, પિરામિડને નકારાત્મક ઊર્જા શોષી લેતી શક્તિશાળી રચના માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં પિરામિડ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં હંમેશા સકારાત્મકતા, શાંતિ અને સુખનું વાતાવરણ રહે છે.
વાસ્તુ શાસ્ત્રમાં, પિરામિડને નકારાત્મક ઊર્જા શોષી લેતી શક્તિશાળી રચના માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં પિરામિડ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં હંમેશા સકારાત્મકતા, શાંતિ અને સુખનું વાતાવરણ રહે છે.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Raksha Bandhan 2026:  રક્ષાબંધનમાં સવારે શુભ મુહૂર્તમાં ન બાંધી શકો રાખડી તો બપોરે કયાં સમયે બાંધશો?
Raksha Bandhan 2026: રક્ષાબંધનમાં સવારે શુભ મુહૂર્તમાં ન બાંધી શકો રાખડી તો બપોરે કયાં સમયે બાંધશો?
Today's Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે ગૂડ ન્યુઝ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે ગૂડ ન્યુઝ, જાણો 12 રાશિનું રાશિફળ
Raksha Bandhan 2026: રક્ષાબંધન પર ભદ્રા, રાહુકાળ અને ચંદ્ર ગ્રહણ એક સાથે!,રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણો 
Raksha Bandhan 2026: રક્ષાબંધન પર ભદ્રા, રાહુકાળ અને ચંદ્ર ગ્રહણ એક સાથે!,રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણો 
જન્માષ્ટમી પર બન્યો દ્વાપર યુગ જેવો દુર્લભ સંયોગ: આ 5 રાશિઓ પર વરસશે કૃષ્ણની કૃપા
જન્માષ્ટમી પર બન્યો દ્વાપર યુગ જેવો દુર્લભ સંયોગ: આ 5 રાશિઓ પર વરસશે કૃષ્ણની કૃપા

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ?  અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish  : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Flash Floods :  નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
Amreli News: દૂધાળા ગામે  કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Embed widget