શોધખોળ કરો
Vastu Tips: ઘરના મધ્ય ભાગમાં આ 4 વસ્તુઓ રાખવાથી મુશ્કેલીઓ થશે દૂર અને મળશે ધનલાભ
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મધ્ય ભાગને બ્રહ્મ સ્થાન કહેવામાં આવે છે. આ સ્થાનને દિવ્ય ઊર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં યોગ્ય વસ્તુઓ રાખવાથી અનેક મુશ્કેલીઓ સરળ બની શકે છે
પ્રતિકાત્મક તસવીર
1/5

હિંદુ ધર્મમાં હાથીને શુભતા, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. ચાંદી કે તાંબાથી બનેલો ધાતુનો હાથી ઘરના મધ્ય ભાગમાં રાખવાથી ઘરમા સુખ-શાંતિ રહે છે અને કાર્યક્ષેત્ર, વ્યવસાય તથા ધનમાં લાભ થાય છે.
2/5

વાસ્તુ અનુસાર ધાતુનો કાચબો શુભ માનવામાં આવે છે. કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં કાચબો રાખવાથી વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક સ્થિરતા વધે છે.
Published at : 02 Feb 2026 01:38 PM (IST)
આગળ જુઓ
Advertisement






















