શોધખોળ કરો

Vastu Tips: ઘરના મધ્ય ભાગમાં આ 4 વસ્તુઓ રાખવાથી મુશ્કેલીઓ થશે દૂર અને મળશે ધનલાભ

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મધ્ય ભાગને બ્રહ્મ સ્થાન કહેવામાં આવે છે. આ સ્થાનને દિવ્ય ઊર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં યોગ્ય વસ્તુઓ રાખવાથી અનેક મુશ્કેલીઓ સરળ બની શકે છે

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મધ્ય ભાગને બ્રહ્મ સ્થાન કહેવામાં આવે છે. આ સ્થાનને દિવ્ય ઊર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં યોગ્ય વસ્તુઓ રાખવાથી અનેક મુશ્કેલીઓ સરળ બની શકે છે

પ્રતિકાત્મક તસવીર

1/5
હિંદુ ધર્મમાં હાથીને શુભતા, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. ચાંદી કે તાંબાથી બનેલો ધાતુનો હાથી ઘરના મધ્ય ભાગમાં રાખવાથી ઘરમા સુખ-શાંતિ રહે છે અને કાર્યક્ષેત્ર, વ્યવસાય તથા ધનમાં લાભ થાય છે.
હિંદુ ધર્મમાં હાથીને શુભતા, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. ચાંદી કે તાંબાથી બનેલો ધાતુનો હાથી ઘરના મધ્ય ભાગમાં રાખવાથી ઘરમા સુખ-શાંતિ રહે છે અને કાર્યક્ષેત્ર, વ્યવસાય તથા ધનમાં લાભ થાય છે.
2/5
વાસ્તુ અનુસાર ધાતુનો કાચબો શુભ માનવામાં આવે છે. કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં કાચબો રાખવાથી વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક સ્થિરતા વધે છે.
વાસ્તુ અનુસાર ધાતુનો કાચબો શુભ માનવામાં આવે છે. કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં કાચબો રાખવાથી વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક સ્થિરતા વધે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય
27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Nirjala Ekadashi Puja Vidhi: 25 જૂને નિર્જળા એકદાશીનું વ્રત, જાણી લો પૂજા વિધિ 
Kendra Yog 2026: 26 જૂને બની રહ્યો છે ખતરનાક કેન્દ્ર યોગ, આ 3 રાશિઓ માટે વધી શકે છે મુશ્કેલીઓ
Kendra Yog 2026: 26 જૂને બની રહ્યો છે ખતરનાક કેન્દ્ર યોગ, આ 3 રાશિઓ માટે વધી શકે છે મુશ્કેલીઓ
Today's Horoscope:  કર્ક સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર,  વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ
ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે! ક્રૂડ ઓઇલ $120થી ઘટી $76 થયું, જાણો ક્યારે સસ્તું થશે તેલ
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે! ક્રૂડ ઓઇલ $120થી ઘટી $76 થયું, જાણો ક્યારે સસ્તું થશે તેલ
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય
27 જુલાઈ 2026ના રોજ શનિ થશે વક્રી: આ 3 રાશિઓ પર થશે જબરદસ્ત ધનવર્ષા, જાણો તમારું ભાગ્ય
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Embed widget