શોધખોળ કરો

Magh Purnima 2023: માહ પૂર્ણિમાએ કરો નારિયેળનો આ સિદ્ધ પ્રયોગ, બંધ કિસ્મતના ખુલ્લી જશે તાળા

માહ મહિનાની અમાસ અને પૂર્ણિમા બંનેનું સમાન મહત્વ છે. માહ પૂર્ણિમા 5 ફેબ્રુઆરી, 2023ના રોજ છે. કહેવાય છે કે માહ પૂર્ણિમાના દિવસે નારિયેળના કેટલાક ઉપાય કરવાથી ઘર ધન અને વૈભવથી ભરાઇ જાય છે.

માહ મહિનાની અમાસ અને  પૂર્ણિમા બંનેનું સમાન મહત્વ છે. માહ  પૂર્ણિમા 5 ફેબ્રુઆરી, 2023ના રોજ છે. કહેવાય છે કે માહ  પૂર્ણિમાના દિવસે  નારિયેળના કેટલાક ઉપાય કરવાથી ઘર ધન અને વૈભવથી ભરાઇ જાય છે.

નારિયેળનો અચૂક પ્રયોગ

1/7
માહ મહિનાની અમાસ અને  પૂર્ણિમા બંનેનું સમાન મહત્વ છે. માહ  પૂર્ણિમા 5 ફેબ્રુઆરી, 2023ના રોજ છે. કહેવાય છે કે માહ  પૂર્ણિમાના દિવસે  નારિયેળના કેટલાક ઉપાય કરવાથી ઘર ધન અને વૈભવથી ભરાઇ જાય છે.
માહ મહિનાની અમાસ અને પૂર્ણિમા બંનેનું સમાન મહત્વ છે. માહ પૂર્ણિમા 5 ફેબ્રુઆરી, 2023ના રોજ છે. કહેવાય છે કે માહ પૂર્ણિમાના દિવસે નારિયેળના કેટલાક ઉપાય કરવાથી ઘર ધન અને વૈભવથી ભરાઇ જાય છે.
2/7
ધાર્મિક કાર્યોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. નારિયેળને ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે. દરેક શુભ કાર્યમાં નારિયેળનો ચોક્કસપણે સમાવેશ થાય છે. નારિયેળના વિવિધ પ્રકારોમાં એકાક્ષી નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
ધાર્મિક કાર્યોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. નારિયેળને ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે. દરેક શુભ કાર્યમાં નારિયેળનો ચોક્કસપણે સમાવેશ થાય છે. નારિયેળના વિવિધ પ્રકારોમાં એકાક્ષી નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
3/7
શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાને મા લક્ષ્મીનો અવતાર તિથિ માનવામાં આવે છે. માહ પૂર્ણિમાની રાત્રે જે વ્યક્તિ એકાક્ષી નારિયેળની પૂજા કરે છે તેના ઘર પર કુબેર દેવની કૃપા વરસે છે. પૈસા અને અનાજના ભંડાર ભરેલા રહે છે.
શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાને મા લક્ષ્મીનો અવતાર તિથિ માનવામાં આવે છે. માહ પૂર્ણિમાની રાત્રે જે વ્યક્તિ એકાક્ષી નારિયેળની પૂજા કરે છે તેના ઘર પર કુબેર દેવની કૃપા વરસે છે. પૈસા અને અનાજના ભંડાર ભરેલા રહે છે.
4/7
એકાક્ષી નાળિયેર ખૂબ જ દુર્લભ છે. એવું માનવામાં આવે છે કે જેની પાસે આ નારિયેળ હોય છે, તેને જીવનમાં ક્યારેય આર્થિક સંકટમાંથી પસાર થવું પડતું નથી
એકાક્ષી નાળિયેર ખૂબ જ દુર્લભ છે. એવું માનવામાં આવે છે કે જેની પાસે આ નારિયેળ હોય છે, તેને જીવનમાં ક્યારેય આર્થિક સંકટમાંથી પસાર થવું પડતું નથી
5/7
માહ પૂર્ણિમાના દિવસે કાર્યસ્થળ પર વિધિવત  એકાક્ષી નાળિયેરની સ્થાપના કરવામાં આવે તો વ્યવસાયમાં પ્રગતિ થાય છે. ધ્યાન રાખો, સ્થાપના પછી દરરોજ તેની પૂજા કરવી અનિવાર્ય છે.
માહ પૂર્ણિમાના દિવસે કાર્યસ્થળ પર વિધિવત એકાક્ષી નાળિયેરની સ્થાપના કરવામાં આવે તો વ્યવસાયમાં પ્રગતિ થાય છે. ધ્યાન રાખો, સ્થાપના પછી દરરોજ તેની પૂજા કરવી અનિવાર્ય છે.
6/7
ધાર્મિક માન્યતા છે કે, કોર્ટ સંબંધિત મામલામાં વિજય મેળવવા માટે રવિવારે તમારા વિરોધીના નામ સાથે નારિયેળ પર લાલ કનેરનું ફૂલ ચઢાવો. જે દિવસે તમારે કોર્ટમાં જવાનું હોય તે દિવસે આ ફૂલો તમારી સાથે લઈ જાઓ. બધી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. માહ પૂર્ણિમાનો દિવસ શુભ રહેશે કારણ કે આ દિવસે રવિવાર પણ છે.
ધાર્મિક માન્યતા છે કે, કોર્ટ સંબંધિત મામલામાં વિજય મેળવવા માટે રવિવારે તમારા વિરોધીના નામ સાથે નારિયેળ પર લાલ કનેરનું ફૂલ ચઢાવો. જે દિવસે તમારે કોર્ટમાં જવાનું હોય તે દિવસે આ ફૂલો તમારી સાથે લઈ જાઓ. બધી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. માહ પૂર્ણિમાનો દિવસ શુભ રહેશે કારણ કે આ દિવસે રવિવાર પણ છે.
7/7
એકાક્ષી નારિયેળમાં એટલી શક્તિ હોય છે કે તેના પ્રભાવથી કોઈ નેગેટિવ એનેર્જીનો પ્રભાવ દૂર કરી શકાય છે. કાલા જાદુ, મેલીવિદ્યા પરિવાર પર અસર કરતી નથી અને  પરિવારમાં એકતા અને સ્થિરતા રહે છે.
એકાક્ષી નારિયેળમાં એટલી શક્તિ હોય છે કે તેના પ્રભાવથી કોઈ નેગેટિવ એનેર્જીનો પ્રભાવ દૂર કરી શકાય છે. કાલા જાદુ, મેલીવિદ્યા પરિવાર પર અસર કરતી નથી અને પરિવારમાં એકતા અને સ્થિરતા રહે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget