શોધખોળ કરો

Surya Gochar 2024: ધન રાશિમાં સૂર્યના ગોચર કેમ શુભ નથી? કઇ રાશિઓના જાતકોને આવશે મુશ્કેલી

Surya Gochar 2024: સૂર્ય ભગવાન ધનરાશિમાં પ્રવેશતાની સાથે જ કમુરતાની શરૂઆત થશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ધન રાશિમાં ગોચર શુભ માનવામાં આવતું નથી. દરમિયાન ઘણી રાશિઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Surya Gochar 2024: સૂર્ય ભગવાન ધનરાશિમાં પ્રવેશતાની સાથે જ કમુરતાની શરૂઆત થશે.  જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ધન રાશિમાં ગોચર શુભ માનવામાં આવતું નથી. દરમિયાન ઘણી રાશિઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ફોટોઃ abp live

1/7
Surya Gochar 2024: સૂર્ય ભગવાન ધનરાશિમાં પ્રવેશતાની સાથે જ કમુરતાની શરૂઆત થશે.  જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ધન રાશિમાં ગોચર શુભ માનવામાં આવતું નથી. આ સમયગાળા દરમિયાન, ઘણી રાશિઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
Surya Gochar 2024: સૂર્ય ભગવાન ધનરાશિમાં પ્રવેશતાની સાથે જ કમુરતાની શરૂઆત થશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ધન રાશિમાં ગોચર શુભ માનવામાં આવતું નથી. આ સમયગાળા દરમિયાન, ઘણી રાશિઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
2/7
ગ્રહોનો રાજા સૂર્ય 15 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 09:56 કલાકે ધનરાશિમાં પ્રવેશ કરશે અને 30 દિવસ સુધી આ રાશિમાં રહેશે. આ પછી 14 જાન્યુઆરી, 2025 ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારબાદ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે.
ગ્રહોનો રાજા સૂર્ય 15 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 09:56 કલાકે ધનરાશિમાં પ્રવેશ કરશે અને 30 દિવસ સુધી આ રાશિમાં રહેશે. આ પછી 14 જાન્યુઆરી, 2025 ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારબાદ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે.
3/7
ધન રાશિનો સ્વામી ગુરુ છે અને સૂર્ય અને ગુરુ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે. પરંતુ જ્યારે સૂર્ય ભગવાન ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ સમય શુભ કાર્યો માટે શુભ માનવામાં આવતો નથી. કારણ કે કમુરતા સૂર્યના ગોચરથી ધનરાશિમાં શરૂ થાય છે.
ધન રાશિનો સ્વામી ગુરુ છે અને સૂર્ય અને ગુરુ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે. પરંતુ જ્યારે સૂર્ય ભગવાન ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ સમય શુભ કાર્યો માટે શુભ માનવામાં આવતો નથી. કારણ કે કમુરતા સૂર્યના ગોચરથી ધનરાશિમાં શરૂ થાય છે.
4/7
જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યના તેજને કારણે ગુરુની શુભ અસર ઓછી થઈ જાય છે. તેથી લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો 30 દિવસ માટે વર્જિત માનવામાં આવે છે. સાથે જ કમુરતામાં પણ અશુભ ગ્રહોની ગતિવિધિઓ વધવા લાગે છે.
જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યના તેજને કારણે ગુરુની શુભ અસર ઓછી થઈ જાય છે. તેથી લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો 30 દિવસ માટે વર્જિત માનવામાં આવે છે. સાથે જ કમુરતામાં પણ અશુભ ગ્રહોની ગતિવિધિઓ વધવા લાગે છે.
5/7
જ્યોતિષ અનીશ વ્યાસ અનુસાર, ઘણી રાશિઓને કમુરતા શરૂ થતાં જ અશુભ પરિણામ ભોગવવા પડે છે. ખાસ કરીને જેમની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી છે તેઓએ આ સમયે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જાણીએ કે સૂર્ય જ્યારે ધન રાશિમાં ગોચર કરશે ત્યારે કઈ રાશિના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
જ્યોતિષ અનીશ વ્યાસ અનુસાર, ઘણી રાશિઓને કમુરતા શરૂ થતાં જ અશુભ પરિણામ ભોગવવા પડે છે. ખાસ કરીને જેમની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી છે તેઓએ આ સમયે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જાણીએ કે સૂર્ય જ્યારે ધન રાશિમાં ગોચર કરશે ત્યારે કઈ રાશિના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
6/7
સૂર્ય તમારી રાશિના ચોથા ભાવનો સ્વામી હોવાથી આઠમા ભાવમાં ગોચર કરશે, જેના કારણે આકસ્મિક અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. કુંડળીનો આઠમો ભાવ ઘર અને વાહન હોય છે. આવી સ્થિતિમાં, વાહન ચલાવતી વખતે સાવચેત રહો અને આ સમયે નવા પ્રોપર્ટી સોદા કરવાનું ટાળો.
સૂર્ય તમારી રાશિના ચોથા ભાવનો સ્વામી હોવાથી આઠમા ભાવમાં ગોચર કરશે, જેના કારણે આકસ્મિક અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. કુંડળીનો આઠમો ભાવ ઘર અને વાહન હોય છે. આવી સ્થિતિમાં, વાહન ચલાવતી વખતે સાવચેત રહો અને આ સમયે નવા પ્રોપર્ટી સોદા કરવાનું ટાળો.
7/7
કન્યા રાશિના બારમા ભાવનો સ્વામી સૂર્ય ચોથા ભાવમાં ગોચર કરશે, જેના કારણે પૈસા ખર્ચમાં અચાનક વધારો થશે. ખાસ કરીને મેડિકલ વગેરે પાછળ ખર્ચ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, તમારા અને તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.મકર રાશિના જાતકોની કુંડળીના આઠમા ભાવનો સ્વામી હોવાથી સૂર્ય બારમા ભાવમાં ગોચર કરશે. મકર રાશિને સૂર્યની શત્રુ રાશિ માનવામાં આવે છે. તેથી તમે 30 દિવસ સુધી મિશ્ર પરિણામો મેળવી શકો છો.
કન્યા રાશિના બારમા ભાવનો સ્વામી સૂર્ય ચોથા ભાવમાં ગોચર કરશે, જેના કારણે પૈસા ખર્ચમાં અચાનક વધારો થશે. ખાસ કરીને મેડિકલ વગેરે પાછળ ખર્ચ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, તમારા અને તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.મકર રાશિના જાતકોની કુંડળીના આઠમા ભાવનો સ્વામી હોવાથી સૂર્ય બારમા ભાવમાં ગોચર કરશે. મકર રાશિને સૂર્યની શત્રુ રાશિ માનવામાં આવે છે. તેથી તમે 30 દિવસ સુધી મિશ્ર પરિણામો મેળવી શકો છો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં,  રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget