શોધખોળ કરો
Surya Gochar 2024: ધન રાશિમાં સૂર્યના ગોચર કેમ શુભ નથી? કઇ રાશિઓના જાતકોને આવશે મુશ્કેલી
Surya Gochar 2024: સૂર્ય ભગવાન ધનરાશિમાં પ્રવેશતાની સાથે જ કમુરતાની શરૂઆત થશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ધન રાશિમાં ગોચર શુભ માનવામાં આવતું નથી. દરમિયાન ઘણી રાશિઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ફોટોઃ abp live
1/7

Surya Gochar 2024: સૂર્ય ભગવાન ધનરાશિમાં પ્રવેશતાની સાથે જ કમુરતાની શરૂઆત થશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ધન રાશિમાં ગોચર શુભ માનવામાં આવતું નથી. આ સમયગાળા દરમિયાન, ઘણી રાશિઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
2/7

ગ્રહોનો રાજા સૂર્ય 15 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 09:56 કલાકે ધનરાશિમાં પ્રવેશ કરશે અને 30 દિવસ સુધી આ રાશિમાં રહેશે. આ પછી 14 જાન્યુઆરી, 2025 ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારબાદ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે.
Published at : 15 Dec 2024 02:50 PM (IST)
આગળ જુઓ




















