શોધખોળ કરો

Dhanteras 2023: ધનતેરસના અવસરે તુલાથી મીન આ 6 રાશિના જાતક આ વસ્તુની અચૂક કરવી ખરીદી

ધનતેરસના દિવસે ખરીદીનું અનેરૂ મહત્વ છે. જો રાશિ મુજબ કેટલીક ખરીદી કરવામાં આવે તો શુભ મનાય છે

ધનતેરસના દિવસે ખરીદીનું અનેરૂ મહત્વ છે. જો રાશિ મુજબ કેટલીક ખરીદી કરવામાં આવે તો શુભ મનાય છે

પ્રતીકાત્મક તસવીર

1/7
ધનતેરસના દિવસે ખરીદીનું અનેરૂ મહત્વ છે. જો રાશિ મુજબ કેટલીક ખરીદી કરવામાં આવે તો  તે શુભ મનાય છે
ધનતેરસના દિવસે ખરીદીનું અનેરૂ મહત્વ છે. જો રાશિ મુજબ કેટલીક ખરીદી કરવામાં આવે તો તે શુભ મનાય છે
2/7
તુલા-તુલા રાશિના લોકોએ ધનતેરસના દિવસે નમક અને સાવરણીની ખરીદી કરવી શુભ રહેશે.  આ સિવાય તમે સિલ્વર જ્વેલરી પણ ખરીદી શકો છો. આમ કરવાથી શુક્ર તમારી કુંડળીમાં બળવાન બનશે.
તુલા-તુલા રાશિના લોકોએ ધનતેરસના દિવસે નમક અને સાવરણીની ખરીદી કરવી શુભ રહેશે. આ સિવાય તમે સિલ્વર જ્વેલરી પણ ખરીદી શકો છો. આમ કરવાથી શુક્ર તમારી કુંડળીમાં બળવાન બનશે.
3/7
વૃશ્ચિક-વૃશ્ચિક રાશિના લોકોએ ધનતેરસના દિવસે કુબેર યંત્ર ખરીદી તેની પૂજા કરવી શુભ રહેશે,  તમે ચાંદીની વીંટીમાં મંગળ રત્ન પણ ધારણ કરી શકો છો.
વૃશ્ચિક-વૃશ્ચિક રાશિના લોકોએ ધનતેરસના દિવસે કુબેર યંત્ર ખરીદી તેની પૂજા કરવી શુભ રહેશે, તમે ચાંદીની વીંટીમાં મંગળ રત્ન પણ ધારણ કરી શકો છો.
4/7
ધન-ધન રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે કલશ ખરીદીને ઘરે લાવવો  જોઈએ. તમે તમારી આર્થિક સ્થિતિના આધારે સોનાના સિક્કા પણ ખરીદી શકો છો. આ રીતે કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે.
ધન-ધન રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે કલશ ખરીદીને ઘરે લાવવો જોઈએ. તમે તમારી આર્થિક સ્થિતિના આધારે સોનાના સિક્કા પણ ખરીદી શકો છો. આ રીતે કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે.
5/7
મકર-મકર રાશિના લોકો ધનતેરસની તારીખે ચાંદી ખરીદી શકે છે. આ સિવાય તમે સાવરણી ખરીદીને મંદિરમાં દાન કરી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા અવશ્ય વરસશે.
મકર-મકર રાશિના લોકો ધનતેરસની તારીખે ચાંદી ખરીદી શકે છે. આ સિવાય તમે સાવરણી ખરીદીને મંદિરમાં દાન કરી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા અવશ્ય વરસશે.
6/7
કુંભ-કુંભ રાશિના લોકો માટે આ ધનતેરસમાં સ્ટેશનરી વસ્તુઓ અને વાહનોની ખરીદી કરવી તમારા માટે શુભ રહેશે. આ વાતનું ધ્યાન રાખો કે કુંભ રાશિના લોકોએ ધનતેરસ પર લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
કુંભ-કુંભ રાશિના લોકો માટે આ ધનતેરસમાં સ્ટેશનરી વસ્તુઓ અને વાહનોની ખરીદી કરવી તમારા માટે શુભ રહેશે. આ વાતનું ધ્યાન રાખો કે કુંભ રાશિના લોકોએ ધનતેરસ પર લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
7/7
મીન - મીન રાશિના લોકો માટે ધનતેરસના દિવસે ચાંદી, રત્ન, પુખરાજ, સોનું આ બધું ખરીદવું તમારા માટે શુભ રહેશે. પરંતુ મીન રાશિના લોકોએ એલ્યુમિનિયમની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
મીન - મીન રાશિના લોકો માટે ધનતેરસના દિવસે ચાંદી, રત્ન, પુખરાજ, સોનું આ બધું ખરીદવું તમારા માટે શુભ રહેશે. પરંતુ મીન રાશિના લોકોએ એલ્યુમિનિયમની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં  વધુ 1 આતંકી ઠાર
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં વધુ 1 આતંકી ઠાર
Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
IND vs ENG: 'તેની કોઈ જરૂર નથી', બુમરાહને લઈ આ બોલરના નિવેદનથી મચી ગયો હોબાળો
IND vs ENG: 'તેની કોઈ જરૂર નથી', બુમરાહને લઈ આ બોલરના નિવેદનથી મચી ગયો હોબાળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં  વધુ 1 આતંકી ઠાર
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં વધુ 1 આતંકી ઠાર
Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
IND vs ENG: 'તેની કોઈ જરૂર નથી', બુમરાહને લઈ આ બોલરના નિવેદનથી મચી ગયો હોબાળો
IND vs ENG: 'તેની કોઈ જરૂર નથી', બુમરાહને લઈ આ બોલરના નિવેદનથી મચી ગયો હોબાળો
આ રક્ષાબંધને તમે તમારી બહેનને ગીફ્ટમાં આપી શકો છો આ ખાસ સ્કૂટર, જાણો કીંમત અને ફીચર્સ
આ રક્ષાબંધને તમે તમારી બહેનને ગીફ્ટમાં આપી શકો છો આ ખાસ સ્કૂટર, જાણો કીંમત અને ફીચર્સ
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
Embed widget