શોધખોળ કરો
Mahashivratri 2024: મહાશિવરાત્રિના અવસરે આ રીતે કરો શિવજીનો શૃંગાર, જુઓ તસવીર
Mahashivratri 2024: 8મી માર્ચે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી અને કેવો શૃંગાર કરવો જાણીએ....
![Mahashivratri 2024: 8મી માર્ચે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી અને કેવો શૃંગાર કરવો જાણીએ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/80af67c3cb745e97038b561261331534170982659716381_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/7
![Mahashivratri 2024: 8મી માર્ચે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી. જાણો આ રીતે કેવી રીતે કરી શકાય ભોલેનાથનો શૃંગાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/f3ccdd27d2000e3f9255a7e3e2c488003ca66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mahashivratri 2024: 8મી માર્ચે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી. જાણો આ રીતે કેવી રીતે કરી શકાય ભોલેનાથનો શૃંગાર
2/7
![મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ ખાસ છે, મહાશિવરાત્રીનો તહેવાર આવતીકાલે એટલે કે શુક્રવાર, 8 માર્ચ, 2024 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભોલેનાથ માટે વ્રત રાખવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/156005c5baf40ff51a327f1c34f2975b6f70a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ ખાસ છે, મહાશિવરાત્રીનો તહેવાર આવતીકાલે એટલે કે શુક્રવાર, 8 માર્ચ, 2024 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભોલેનાથ માટે વ્રત રાખવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે
3/7
![મહા મહિનામાં આવતા આ વ્રત કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આવો જાણીએ મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથની પૂજા કેવી રીતે કરવી અને ભગવાન શિવ અને શિવલિંગને કેવી રીતે શણગારવા. જાણીએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/799bad5a3b514f096e69bbc4a7896cd9d33b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહા મહિનામાં આવતા આ વ્રત કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આવો જાણીએ મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથની પૂજા કેવી રીતે કરવી અને ભગવાન શિવ અને શિવલિંગને કેવી રીતે શણગારવા. જાણીએ
4/7
![આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠો અને સ્નાન વગેરેથી દિવસની શરૂઆત કરો. ઘરના મંદિરમાં શિવ અને પાર્વતીની મૂર્તિઓની સ્થાપના કરો. શિવ ચાલીસાનો પાઠ કરો, ભગવાન શિવની આરતી કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/d0096ec6c83575373e3a21d129ff8feff1061.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠો અને સ્નાન વગેરેથી દિવસની શરૂઆત કરો. ઘરના મંદિરમાં શિવ અને પાર્વતીની મૂર્તિઓની સ્થાપના કરો. શિવ ચાલીસાનો પાઠ કરો, ભગવાન શિવની આરતી કરો.
5/7
![ઘરની નજીકના મંદિરમાં જઈને શિવલિંગ પર જળ, દૂધ અને ગંગા જળ મિશ્રિત અભિષેક કરો. જલાભિષેક કરતી વખતે ભગવાન શિવના મંત્રોનો અવશ્ય જાપ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/032b2cc936860b03048302d991c3498f31745.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘરની નજીકના મંદિરમાં જઈને શિવલિંગ પર જળ, દૂધ અને ગંગા જળ મિશ્રિત અભિષેક કરો. જલાભિષેક કરતી વખતે ભગવાન શિવના મંત્રોનો અવશ્ય જાપ કરો.
6/7
![તેની સાથે શિવલિંગ પર ફૂલ, ફળો જેવા કે બોર ધતુરા, બેલપત્ર વગેરે ચઢાવો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/18e2999891374a475d0687ca9f989d83df10e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેની સાથે શિવલિંગ પર ફૂલ, ફળો જેવા કે બોર ધતુરા, બેલપત્ર વગેરે ચઢાવો.
7/7
![ભગવાન શિવને ભોજન અર્પણ કરો અને લોકોમાં પ્રસાદ વહેંચો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/fe5df232cafa4c4e0f1a0294418e566094d96.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન શિવને ભોજન અર્પણ કરો અને લોકોમાં પ્રસાદ વહેંચો
Published at : 07 Mar 2024 09:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)