શોધખોળ કરો
Makar Sankranti :મકર સંક્રાંતિના અવસરે આપની રાશિ મુજબ કરો દાન, સુખ સમૃદ્ધિનું મળશે વરદાન
Makar Sankranti: મકર સંક્રાંતિ પર દાન દક્ષિણાનું વિશેષ મહત્વ છે. તો આપની રાશિનુંસાર જાણીએ કે કઇ વસ્તુનું દાન આપને શુભ શીધ્ર ફળ આપશે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/10

Makar Sankranti :15 ડિસેમ્બરથી કમૂર્તાની શરૂઆત થઇ ગઇ છે, જે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. 14 જાન્યુઆરી, 2025 ના રોજ બપોરે 3:27 વાગ્યે, સૂર્ય ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે તે દિવસે સાંજે 6.05 વાગ્યા સુધી શુભ મુહૂર્ત રહેશે.
2/10

Makar Sankranti 2024: સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે, જેને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્યની આ રાશિ ધન રાશિથી મકર રાશિમાં બદલાય છે, ત્યારે તેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં બદલાય છે. સનાતન ધર્મમાં મકરસંક્રાંતિના દિવસનું પોતાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જાણીએ રાશિ મુજબ કઇ વસ્તુનું દાન ફળદાયી નિવડશે.
Published at : 21 Dec 2024 10:44 AM (IST)
આગળ જુઓ





















