શોધખોળ કરો

Makar Sankranti :મકર સંક્રાંતિના અવસરે આપની રાશિ મુજબ કરો દાન, સુખ સમૃદ્ધિનું મળશે વરદાન

Makar Sankranti: મકર સંક્રાંતિ પર દાન દક્ષિણાનું વિશેષ મહત્વ છે. તો આપની રાશિનુંસાર જાણીએ કે કઇ વસ્તુનું દાન આપને શુભ શીધ્ર ફળ આપશે.

Makar Sankranti: મકર સંક્રાંતિ પર દાન દક્ષિણાનું વિશેષ મહત્વ છે. તો આપની રાશિનુંસાર જાણીએ કે કઇ વસ્તુનું દાન આપને શુભ શીધ્ર ફળ આપશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/10
Makar Sankranti :15 ડિસેમ્બરથી કમૂર્તાની શરૂઆત  થઇ ગઇ છે, જે  14મી જાન્યુઆરી સુધી ચાલશે. 14 જાન્યુઆરી, 2025 ના રોજ બપોરે 3:27 વાગ્યે, સૂર્ય ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે તે દિવસે સાંજે 6.05 વાગ્યા સુધી શુભ મુહૂર્ત રહેશે.
Makar Sankranti :15 ડિસેમ્બરથી કમૂર્તાની શરૂઆત થઇ ગઇ છે, જે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. 14 જાન્યુઆરી, 2025 ના રોજ બપોરે 3:27 વાગ્યે, સૂર્ય ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે તે દિવસે સાંજે 6.05 વાગ્યા સુધી શુભ મુહૂર્ત રહેશે.
2/10
Makar Sankranti 2024: સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે, જેને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્યની આ રાશિ ધન રાશિથી મકર રાશિમાં બદલાય છે, ત્યારે તેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં બદલાય છે. સનાતન ધર્મમાં મકરસંક્રાંતિના દિવસનું પોતાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું દાન આપવું  ખૂબ જ શુભ માનવામાં આવે છે, જાણીએ રાશિ મુજબ કઇ વસ્તુનું દાન ફળદાયી નિવડશે.
Makar Sankranti 2024: સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે, જેને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્યની આ રાશિ ધન રાશિથી મકર રાશિમાં બદલાય છે, ત્યારે તેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં બદલાય છે. સનાતન ધર્મમાં મકરસંક્રાંતિના દિવસનું પોતાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જાણીએ રાશિ મુજબ કઇ વસ્તુનું દાન ફળદાયી નિવડશે.
3/10
મેષ- અને વૃશ્ચિક આ રાશિનો  સ્વામી મંગળ છે. તેથી સ્નાન કર્યા પછી શુભ મુહૂર્તમાં તલ, ગોળ, ખીચડી, મીઠાઈ, દાળ, મીઠા ચોખા, લાલ કે ગુલાબી રંગના કપડાં વગેરેનું દાન કરવું જોઈએ
મેષ- અને વૃશ્ચિક આ રાશિનો સ્વામી મંગળ છે. તેથી સ્નાન કર્યા પછી શુભ મુહૂર્તમાં તલ, ગોળ, ખીચડી, મીઠાઈ, દાળ, મીઠા ચોખા, લાલ કે ગુલાબી રંગના કપડાં વગેરેનું દાન કરવું જોઈએ
4/10
વૃષભ અને તુલા - આ  રાશિનો સ્વામી શુક્ર છે. કુંડળીમાં શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ પર પોતાની રાશિના સ્વામી શુક્ર પ્રમાણે સાકર, ખાંડ,  ચોખા, દૂધ-દહીં, સફેદ કે ગુલાબી રંગના કપડાં, ખીચડી અને તલ-ગોળનું દાન કરવું વધુ ફળદાયી નિવડે છે.
વૃષભ અને તુલા - આ રાશિનો સ્વામી શુક્ર છે. કુંડળીમાં શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ પર પોતાની રાશિના સ્વામી શુક્ર પ્રમાણે સાકર, ખાંડ, ચોખા, દૂધ-દહીં, સફેદ કે ગુલાબી રંગના કપડાં, ખીચડી અને તલ-ગોળનું દાન કરવું વધુ ફળદાયી નિવડે છે.
5/10
મિથુન  અને કન્યા-આ રાશિનો સ્વામી બુધ છે તેથી આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ તલના લાડુ, આખા મગ, ખીચડી, મગફળી, લીલા વસ્ત્રો વગેરેનું દાન કરવું શુભ રહેશે. .
મિથુન અને કન્યા-આ રાશિનો સ્વામી બુધ છે તેથી આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ તલના લાડુ, આખા મગ, ખીચડી, મગફળી, લીલા વસ્ત્રો વગેરેનું દાન કરવું શુભ રહેશે. .
6/10
કર્ક -ચંદ્ર આ રાશિનો સ્વામી છે, તેથી મકરસંક્રાંતિના દિવસે આ રાશિના લોકોએ ચોખાની ખીર, સફેદ તલના લાડુ, માવામાંથી બનેલી મીઠાઈઓ, ખીચડી, સફેદ તલ વગેરેનું દાન કરવાનું શરૂ કરવું જોઈએ.
કર્ક -ચંદ્ર આ રાશિનો સ્વામી છે, તેથી મકરસંક્રાંતિના દિવસે આ રાશિના લોકોએ ચોખાની ખીર, સફેદ તલના લાડુ, માવામાંથી બનેલી મીઠાઈઓ, ખીચડી, સફેદ તલ વગેરેનું દાન કરવાનું શરૂ કરવું જોઈએ.
7/10
સિંહ-સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. તેથી મકરસંક્રાંતિના અવસર પર આ રાશિવાળા લોકો માટે મકરસંક્રાંતિના અવસર પર ખીચડી, લાલ કપડું, રેવડી, ગજક, ગોળ અને મસૂરની દાળ, તાંબાના વાસણો વગેરેનું દાન કરવું સારું રહેશે.
સિંહ-સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. તેથી મકરસંક્રાંતિના અવસર પર આ રાશિવાળા લોકો માટે મકરસંક્રાંતિના અવસર પર ખીચડી, લાલ કપડું, રેવડી, ગજક, ગોળ અને મસૂરની દાળ, તાંબાના વાસણો વગેરેનું દાન કરવું સારું રહેશે.
8/10
ધન અને મીન-આ રાશિઓનો સ્વામી ગુરુ છે. પુણ્યનું પરિણામ વધારવા માટે આ રાશિના જાતકો માટે આ દિવસે તલ, ગોળ, ખીચડી, મગફળી, પપૈયા અને પીળા ચંદનનું દાન કરવું શુભ રહેશે
ધન અને મીન-આ રાશિઓનો સ્વામી ગુરુ છે. પુણ્યનું પરિણામ વધારવા માટે આ રાશિના જાતકો માટે આ દિવસે તલ, ગોળ, ખીચડી, મગફળી, પપૈયા અને પીળા ચંદનનું દાન કરવું શુભ રહેશે
9/10
મકર કુંભ રાશિ-આ રાશિનો સ્વામી સૂર્યનો પુત્ર શનિદેવ છે. શનિદેવની અશુભ અસરને ઓછી કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ રાશિના જાતકોએ ખીચડી, કાળી છત્રી, તલ અથવા સરસવનું તેલ, અડદની દાળની ખીચડી અને ઊની કપડાંનું દાન કરવું શુભ રહેશે.
મકર કુંભ રાશિ-આ રાશિનો સ્વામી સૂર્યનો પુત્ર શનિદેવ છે. શનિદેવની અશુભ અસરને ઓછી કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ રાશિના જાતકોએ ખીચડી, કાળી છત્રી, તલ અથવા સરસવનું તેલ, અડદની દાળની ખીચડી અને ઊની કપડાંનું દાન કરવું શુભ રહેશે.
10/10
ધન અને મીન-આ રાશિઓનો સ્વામી ગુરુ છે. પુણ્યનું પરિણામ વધારવા માટે આ રાશિના જાતકો માટે આ દિવસે તલ, ગોળ, ખીચડી, મગફળી, પપૈયા અને પીળા ચંદનનું દાન કરવું શુભ રહેશે.
ધન અને મીન-આ રાશિઓનો સ્વામી ગુરુ છે. પુણ્યનું પરિણામ વધારવા માટે આ રાશિના જાતકો માટે આ દિવસે તલ, ગોળ, ખીચડી, મગફળી, પપૈયા અને પીળા ચંદનનું દાન કરવું શુભ રહેશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final Live Score:  રોહિત ફરી એકવાર ટોસ હાર્યો, ભારત ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરશે
IND vs NZ Final Live Score: રોહિત ફરી એકવાર ટોસ હાર્યો, ભારત ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરશે
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident : ડીસા હાઈવે પર બાઇકમાં અચાનક લાગી આગ, ચાલકનું મોતGyan Prakash Swami Statement : બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ, જલારામબાપા મુદ્દે મોરારિ બાપનું નિવેદનAhmedabad Liquor Party : પોલીસને ખુલ્લી ચેલેન્જ , અમદાવાદમાં જાહેરમાં દારૂની પાર્ટીUSA Hindu Temple News: કેલિફોર્નિયામાં હિંદુ મંદિરોમાં કરાઈ તોડફોડ, દિવાલો પર લખાયા આપત્તિજનક શબ્દો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final Live Score:  રોહિત ફરી એકવાર ટોસ હાર્યો, ભારત ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરશે
IND vs NZ Final Live Score: રોહિત ફરી એકવાર ટોસ હાર્યો, ભારત ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરશે
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
GBS:મહારાષ્ટ્રમાં વધ્યાં જીવલેણ આ સિડ્રોમના કેસ, આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન
GBS:મહારાષ્ટ્રમાં વધ્યાં જીવલેણ આ સિડ્રોમના કેસ, આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન
Stock Market Update:શેર બજારના કડાકા પર લાગશે બ્રેક? જાણો આગામી કેવું રહેશે સપ્તાહ
Stock Market Update:શેર બજારના કડાકા પર લાગશે બ્રેક? જાણો આગામી કેવું રહેશે સપ્તાહ
Embed widget