શોધખોળ કરો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવનારી પેઢીઓને ભોગવવું પડી શકે છે પરિણામ

Pitru Paksha 2024: પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. શ્રાદ્ધમાં ઘણા કામ કરવા પર મનાઈ હોય છે. આનું પરિણામ ખૂબ જ ભયાનક હોઈ શકે છે અને આવનારી પેઢીઓને મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે.

Pitru Paksha 2024: પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. શ્રાદ્ધમાં ઘણા કામ કરવા પર મનાઈ હોય છે. આનું પરિણામ ખૂબ જ ભયાનક હોઈ શકે છે અને આવનારી પેઢીઓને મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે.

પિતૃ પક્ષ 2024

1/5
પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આને શ્રાદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી તેની શરૂઆત થાય છે જે અમાવસ્યાના દિવસ સુધી ચાલે છે. શ્રાદ્ધ અથવા પિતૃ પક્ષના આ 15 દિવસોમાં લોકો પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે અને તેમને તૃપ્ત કરે છે. આ દરમિયાન પિંડદાન કરવાનું ખૂબ મહત્વ છે.
પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આને શ્રાદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી તેની શરૂઆત થાય છે જે અમાવસ્યાના દિવસ સુધી ચાલે છે. શ્રાદ્ધ અથવા પિતૃ પક્ષના આ 15 દિવસોમાં લોકો પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે અને તેમને તૃપ્ત કરે છે. આ દરમિયાન પિંડદાન કરવાનું ખૂબ મહત્વ છે.
2/5
વર્ષ 2024માં શ્રાદ્ધની શરૂઆત 17 સપ્ટેમ્બર, મંગળવારના દિવસથી થઈ રહી છે. શ્રાદ્ધ દરમિયાન એવા ઘણા કાર્યો છે જેને કરવા પર મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી પિતૃ અથવા પૂર્વજો નારાજ થઈ જાય છે. જેની અસર આવનારી પેઢીઓને ભોગવવી પડી શકે છે.
વર્ષ 2024માં શ્રાદ્ધની શરૂઆત 17 સપ્ટેમ્બર, મંગળવારના દિવસથી થઈ રહી છે. શ્રાદ્ધ દરમિયાન એવા ઘણા કાર્યો છે જેને કરવા પર મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી પિતૃ અથવા પૂર્વજો નારાજ થઈ જાય છે. જેની અસર આવનારી પેઢીઓને ભોગવવી પડી શકે છે.
3/5
શ્રાદ્ધ દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પશુ કે પક્ષીને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કોઈને સતાવવા કે મારવા નહીં જોઈએ, આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે.
શ્રાદ્ધ દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પશુ કે પક્ષીને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કોઈને સતાવવા કે મારવા નહીં જોઈએ, આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે.
4/5
પિતૃ પક્ષ દરમિયાન માંસ અને મદિરાનો ત્યાગ કરવો જોઈએ. આ દરમિયાન સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દરમિયાન આપણા પિતૃઓ ઘરમાં આવે છે તો એવું કોઈ પણ કાર્ય ન કરો, જેનાથી પિતૃઓ નારાજ થાય અને તેની અસર આવનારી પેઢીઓ પર પડે છે. પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
પિતૃ પક્ષ દરમિયાન માંસ અને મદિરાનો ત્યાગ કરવો જોઈએ. આ દરમિયાન સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દરમિયાન આપણા પિતૃઓ ઘરમાં આવે છે તો એવું કોઈ પણ કાર્ય ન કરો, જેનાથી પિતૃઓ નારાજ થાય અને તેની અસર આવનારી પેઢીઓ પર પડે છે. પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
5/5
પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's horoscope: બુધાદિત્ય યોગનો શુભ પ્રભાવ, મેષ- વૃશ્ચિક સહિત  આ રાશિને થશે લાભ
Today's horoscope: બુધાદિત્ય યોગનો શુભ પ્રભાવ, મેષ- વૃશ્ચિક સહિત આ રાશિને થશે લાભ
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
ગુરુ અસ્ત 2026: 15 જુલાઈથી દેવગુરુ થશે અસ્ત, કર્ક સહિત આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
ગુરુ અસ્ત 2026: 15 જુલાઈથી દેવગુરુ થશે અસ્ત, કર્ક સહિત આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
Embed widget