શોધખોળ કરો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવનારી પેઢીઓને ભોગવવું પડી શકે છે પરિણામ

Pitru Paksha 2024: પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. શ્રાદ્ધમાં ઘણા કામ કરવા પર મનાઈ હોય છે. આનું પરિણામ ખૂબ જ ભયાનક હોઈ શકે છે અને આવનારી પેઢીઓને મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે.

Pitru Paksha 2024: પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. શ્રાદ્ધમાં ઘણા કામ કરવા પર મનાઈ હોય છે. આનું પરિણામ ખૂબ જ ભયાનક હોઈ શકે છે અને આવનારી પેઢીઓને મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે.

પિતૃ પક્ષ 2024

1/5
પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આને શ્રાદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી તેની શરૂઆત થાય છે જે અમાવસ્યાના દિવસ સુધી ચાલે છે. શ્રાદ્ધ અથવા પિતૃ પક્ષના આ 15 દિવસોમાં લોકો પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે અને તેમને તૃપ્ત કરે છે. આ દરમિયાન પિંડદાન કરવાનું ખૂબ મહત્વ છે.
પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આને શ્રાદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી તેની શરૂઆત થાય છે જે અમાવસ્યાના દિવસ સુધી ચાલે છે. શ્રાદ્ધ અથવા પિતૃ પક્ષના આ 15 દિવસોમાં લોકો પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે અને તેમને તૃપ્ત કરે છે. આ દરમિયાન પિંડદાન કરવાનું ખૂબ મહત્વ છે.
2/5
વર્ષ 2024માં શ્રાદ્ધની શરૂઆત 17 સપ્ટેમ્બર, મંગળવારના દિવસથી થઈ રહી છે. શ્રાદ્ધ દરમિયાન એવા ઘણા કાર્યો છે જેને કરવા પર મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી પિતૃ અથવા પૂર્વજો નારાજ થઈ જાય છે. જેની અસર આવનારી પેઢીઓને ભોગવવી પડી શકે છે.
વર્ષ 2024માં શ્રાદ્ધની શરૂઆત 17 સપ્ટેમ્બર, મંગળવારના દિવસથી થઈ રહી છે. શ્રાદ્ધ દરમિયાન એવા ઘણા કાર્યો છે જેને કરવા પર મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી પિતૃ અથવા પૂર્વજો નારાજ થઈ જાય છે. જેની અસર આવનારી પેઢીઓને ભોગવવી પડી શકે છે.
3/5
શ્રાદ્ધ દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પશુ કે પક્ષીને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કોઈને સતાવવા કે મારવા નહીં જોઈએ, આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે.
શ્રાદ્ધ દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પશુ કે પક્ષીને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કોઈને સતાવવા કે મારવા નહીં જોઈએ, આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે.
4/5
પિતૃ પક્ષ દરમિયાન માંસ અને મદિરાનો ત્યાગ કરવો જોઈએ. આ દરમિયાન સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દરમિયાન આપણા પિતૃઓ ઘરમાં આવે છે તો એવું કોઈ પણ કાર્ય ન કરો, જેનાથી પિતૃઓ નારાજ થાય અને તેની અસર આવનારી પેઢીઓ પર પડે છે. પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
પિતૃ પક્ષ દરમિયાન માંસ અને મદિરાનો ત્યાગ કરવો જોઈએ. આ દરમિયાન સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દરમિયાન આપણા પિતૃઓ ઘરમાં આવે છે તો એવું કોઈ પણ કાર્ય ન કરો, જેનાથી પિતૃઓ નારાજ થાય અને તેની અસર આવનારી પેઢીઓ પર પડે છે. પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
5/5
પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ  દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Embed widget