શોધખોળ કરો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવનારી પેઢીઓને ભોગવવું પડી શકે છે પરિણામ

Pitru Paksha 2024: પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. શ્રાદ્ધમાં ઘણા કામ કરવા પર મનાઈ હોય છે. આનું પરિણામ ખૂબ જ ભયાનક હોઈ શકે છે અને આવનારી પેઢીઓને મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે.

Pitru Paksha 2024: પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. શ્રાદ્ધમાં ઘણા કામ કરવા પર મનાઈ હોય છે. આનું પરિણામ ખૂબ જ ભયાનક હોઈ શકે છે અને આવનારી પેઢીઓને મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે.

પિતૃ પક્ષ 2024

1/5
પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આને શ્રાદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી તેની શરૂઆત થાય છે જે અમાવસ્યાના દિવસ સુધી ચાલે છે. શ્રાદ્ધ અથવા પિતૃ પક્ષના આ 15 દિવસોમાં લોકો પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે અને તેમને તૃપ્ત કરે છે. આ દરમિયાન પિંડદાન કરવાનું ખૂબ મહત્વ છે.
પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આને શ્રાદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી તેની શરૂઆત થાય છે જે અમાવસ્યાના દિવસ સુધી ચાલે છે. શ્રાદ્ધ અથવા પિતૃ પક્ષના આ 15 દિવસોમાં લોકો પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે અને તેમને તૃપ્ત કરે છે. આ દરમિયાન પિંડદાન કરવાનું ખૂબ મહત્વ છે.
2/5
વર્ષ 2024માં શ્રાદ્ધની શરૂઆત 17 સપ્ટેમ્બર, મંગળવારના દિવસથી થઈ રહી છે. શ્રાદ્ધ દરમિયાન એવા ઘણા કાર્યો છે જેને કરવા પર મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી પિતૃ અથવા પૂર્વજો નારાજ થઈ જાય છે. જેની અસર આવનારી પેઢીઓને ભોગવવી પડી શકે છે.
વર્ષ 2024માં શ્રાદ્ધની શરૂઆત 17 સપ્ટેમ્બર, મંગળવારના દિવસથી થઈ રહી છે. શ્રાદ્ધ દરમિયાન એવા ઘણા કાર્યો છે જેને કરવા પર મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી પિતૃ અથવા પૂર્વજો નારાજ થઈ જાય છે. જેની અસર આવનારી પેઢીઓને ભોગવવી પડી શકે છે.
3/5
શ્રાદ્ધ દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પશુ કે પક્ષીને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કોઈને સતાવવા કે મારવા નહીં જોઈએ, આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે.
શ્રાદ્ધ દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પશુ કે પક્ષીને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કોઈને સતાવવા કે મારવા નહીં જોઈએ, આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે.
4/5
પિતૃ પક્ષ દરમિયાન માંસ અને મદિરાનો ત્યાગ કરવો જોઈએ. આ દરમિયાન સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દરમિયાન આપણા પિતૃઓ ઘરમાં આવે છે તો એવું કોઈ પણ કાર્ય ન કરો, જેનાથી પિતૃઓ નારાજ થાય અને તેની અસર આવનારી પેઢીઓ પર પડે છે. પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
પિતૃ પક્ષ દરમિયાન માંસ અને મદિરાનો ત્યાગ કરવો જોઈએ. આ દરમિયાન સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દરમિયાન આપણા પિતૃઓ ઘરમાં આવે છે તો એવું કોઈ પણ કાર્ય ન કરો, જેનાથી પિતૃઓ નારાજ થાય અને તેની અસર આવનારી પેઢીઓ પર પડે છે. પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
5/5
પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
ABP Premium

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget