શોધખોળ કરો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવનારી પેઢીઓને ભોગવવું પડી શકે છે પરિણામ

Pitru Paksha 2024: પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. શ્રાદ્ધમાં ઘણા કામ કરવા પર મનાઈ હોય છે. આનું પરિણામ ખૂબ જ ભયાનક હોઈ શકે છે અને આવનારી પેઢીઓને મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે.

Pitru Paksha 2024: પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. શ્રાદ્ધમાં ઘણા કામ કરવા પર મનાઈ હોય છે. આનું પરિણામ ખૂબ જ ભયાનક હોઈ શકે છે અને આવનારી પેઢીઓને મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે.

પિતૃ પક્ષ 2024

1/5
પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આને શ્રાદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી તેની શરૂઆત થાય છે જે અમાવસ્યાના દિવસ સુધી ચાલે છે. શ્રાદ્ધ અથવા પિતૃ પક્ષના આ 15 દિવસોમાં લોકો પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે અને તેમને તૃપ્ત કરે છે. આ દરમિયાન પિંડદાન કરવાનું ખૂબ મહત્વ છે.
પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આને શ્રાદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી તેની શરૂઆત થાય છે જે અમાવસ્યાના દિવસ સુધી ચાલે છે. શ્રાદ્ધ અથવા પિતૃ પક્ષના આ 15 દિવસોમાં લોકો પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે અને તેમને તૃપ્ત કરે છે. આ દરમિયાન પિંડદાન કરવાનું ખૂબ મહત્વ છે.
2/5
વર્ષ 2024માં શ્રાદ્ધની શરૂઆત 17 સપ્ટેમ્બર, મંગળવારના દિવસથી થઈ રહી છે. શ્રાદ્ધ દરમિયાન એવા ઘણા કાર્યો છે જેને કરવા પર મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી પિતૃ અથવા પૂર્વજો નારાજ થઈ જાય છે. જેની અસર આવનારી પેઢીઓને ભોગવવી પડી શકે છે.
વર્ષ 2024માં શ્રાદ્ધની શરૂઆત 17 સપ્ટેમ્બર, મંગળવારના દિવસથી થઈ રહી છે. શ્રાદ્ધ દરમિયાન એવા ઘણા કાર્યો છે જેને કરવા પર મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી પિતૃ અથવા પૂર્વજો નારાજ થઈ જાય છે. જેની અસર આવનારી પેઢીઓને ભોગવવી પડી શકે છે.
3/5
શ્રાદ્ધ દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પશુ કે પક્ષીને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કોઈને સતાવવા કે મારવા નહીં જોઈએ, આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે.
શ્રાદ્ધ દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પશુ કે પક્ષીને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કોઈને સતાવવા કે મારવા નહીં જોઈએ, આવું કરવાથી પૂર્વજો નારાજ થાય છે.
4/5
પિતૃ પક્ષ દરમિયાન માંસ અને મદિરાનો ત્યાગ કરવો જોઈએ. આ દરમિયાન સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દરમિયાન આપણા પિતૃઓ ઘરમાં આવે છે તો એવું કોઈ પણ કાર્ય ન કરો, જેનાથી પિતૃઓ નારાજ થાય અને તેની અસર આવનારી પેઢીઓ પર પડે છે. પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
પિતૃ પક્ષ દરમિયાન માંસ અને મદિરાનો ત્યાગ કરવો જોઈએ. આ દરમિયાન સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દરમિયાન આપણા પિતૃઓ ઘરમાં આવે છે તો એવું કોઈ પણ કાર્ય ન કરો, જેનાથી પિતૃઓ નારાજ થાય અને તેની અસર આવનારી પેઢીઓ પર પડે છે. પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
5/5
પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.
પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ જેવી કે કપડાં, સોનું ચાંદી વગેરેની ખરીદી પણ કરવામાં આવતી નથી. આ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો ન કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Chandra Grahan 2024: આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ મકર સહિત આ 2 રાશિ માટે રહેશે પ્રતિકૂળ, જાણો શું રાખવી સાવધાની
Chandra Grahan 2024: આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ મકર સહિત આ 2 રાશિ માટે રહેશે પ્રતિકૂળ, જાણો શું રાખવી સાવધાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Chandra Grahan 2024: આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ મકર સહિત આ 2 રાશિ માટે રહેશે પ્રતિકૂળ, જાણો શું રાખવી સાવધાની
Chandra Grahan 2024: આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ મકર સહિત આ 2 રાશિ માટે રહેશે પ્રતિકૂળ, જાણો શું રાખવી સાવધાની
Today Horoscope:  કન્યા સહિત આ રાશિના જાતકને રોકાણમાં મળશે બમણો લાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today Horoscope: કન્યા સહિત આ રાશિના જાતકને રોકાણમાં મળશે બમણો લાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Numerology Horoscope: આપની જન્મતારીખ મુજબ જાણો ચંદ્રગ્રહણના દિવસ આપના માટે કેવી અસર સર્જશે
Numerology Horoscope: આપની જન્મતારીખ મુજબ જાણો ચંદ્રગ્રહણના દિવસ આપના માટે કેવી અસર સર્જશે
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Embed widget