શોધખોળ કરો

Pitru Paksha 2023: પિતૃ પક્ષમાં આ વૃક્ષની સેવા પૂજા અચૂક કરવી, પિતૃદેવના આશિષથી મળે છે શુભ ફળ

Pitru Paksha 2023: પિતૃ પક્ષની બીજી તિથિનું શ્રાદ્ધ 30 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવશે. દ્વિતિયા શ્રાદ્ધના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ વૃક્ષોની પૂજા કરવાનું ભૂલશો નહીં. પિતૃદોષ શાંત થશે.

Pitru Paksha 2023: પિતૃ પક્ષની બીજી તિથિનું શ્રાદ્ધ 30 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવશે. દ્વિતિયા શ્રાદ્ધના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ વૃક્ષોની પૂજા કરવાનું ભૂલશો નહીં. પિતૃદોષ શાંત થશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Pitru Paksha 2023: પિતૃ પક્ષની બીજી તિથિનું શ્રાદ્ધ 30 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવશે. દ્વિતિયા શ્રાદ્ધના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ વૃક્ષોની પૂજા કરવાનું ભૂલશો નહીં. પિતૃદોષ શાંત થશે.
Pitru Paksha 2023: પિતૃ પક્ષની બીજી તિથિનું શ્રાદ્ધ 30 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવશે. દ્વિતિયા શ્રાદ્ધના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ વૃક્ષોની પૂજા કરવાનું ભૂલશો નહીં. પિતૃદોષ શાંત થશે.
2/6
અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની બીજી તિથિ 30 સપ્ટેમ્બરે બપોરે 12.21 કલાકે શરૂ થશે. તે 1 ઓક્ટોબર 2023ના રોજ સવારે 09.41 કલાકે સમાપ્ત થશે.
અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની બીજી તિથિ 30 સપ્ટેમ્બરે બપોરે 12.21 કલાકે શરૂ થશે. તે 1 ઓક્ટોબર 2023ના રોજ સવારે 09.41 કલાકે સમાપ્ત થશે.
3/6
સમગ્ર પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ અને પિંડદાન અર્પણ કરવા ઉપરાંત બેલપત્ર, પીપળ અને વડના વૃક્ષોની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી પિતૃઓને શક્તિ મળે છે. તે સંતુષ્ટ થાય છે.
સમગ્ર પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ અને પિંડદાન અર્પણ કરવા ઉપરાંત બેલપત્ર, પીપળ અને વડના વૃક્ષોની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી પિતૃઓને શક્તિ મળે છે. તે સંતુષ્ટ થાય છે.
4/6
શ્રાદ્ધ પક્ષ દરમિયાન સવારે બેલપત્રના ઝાડમાં ગંગાજળ મિશ્રિત કરીને જળ ચઢાવવું શુભ છે. આ ઉપાય પૂર્વજોની મુક્તિનો માર્ગ મોકળો કરે છે. પિતૃપક્ષ દરમિયાન બિલ્લીનો  છોડ લગાવવાથી આર્થિક સંકટ દૂર થાય છે.
શ્રાદ્ધ પક્ષ દરમિયાન સવારે બેલપત્રના ઝાડમાં ગંગાજળ મિશ્રિત કરીને જળ ચઢાવવું શુભ છે. આ ઉપાય પૂર્વજોની મુક્તિનો માર્ગ મોકળો કરે છે. પિતૃપક્ષ દરમિયાન બિલ્લીનો છોડ લગાવવાથી આર્થિક સંકટ દૂર થાય છે.
5/6
પીપળના ઝાડમાં પિતૃઓ રહે છે. ખાસ કરીને શનિવારે પીપળના ઝાડને જળ ચઢાવો અને સાંજે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃદોષ દૂર થાય છે. સંતાનમાં વૃદ્ધિના આશીર્વાદ મળે છે.
પીપળના ઝાડમાં પિતૃઓ રહે છે. ખાસ કરીને શનિવારે પીપળના ઝાડને જળ ચઢાવો અને સાંજે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃદોષ દૂર થાય છે. સંતાનમાં વૃદ્ધિના આશીર્વાદ મળે છે.
6/6
શ્રાદ્ધપક્ષમાં કાળા તલને પાણીમાં ભેળવીને વટવૃક્ષને અર્પણ કરવાથી પિતૃ આત્માને તૃપ્તિ  મળે છે. પિતૃઓના આશીર્વાદથી વિવાહિત જીવન સુખમય બને છે.
શ્રાદ્ધપક્ષમાં કાળા તલને પાણીમાં ભેળવીને વટવૃક્ષને અર્પણ કરવાથી પિતૃ આત્માને તૃપ્તિ મળે છે. પિતૃઓના આશીર્વાદથી વિવાહિત જીવન સુખમય બને છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish  : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish  : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget