શોધખોળ કરો

Somvar ke upay : સુખ સમૃદ્ધિ માટે સોમવારના દિવસે કરો આ ઉપાય, શિવજીની કૃપાથી થશે મનોકામન પૂર્ણ

પ્રતીકાત્મક

1/7
સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથને સમર્પિત છે.  આ દિવસે  આ દિવસે ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરવાથી  સઘળી મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે વ્રત રાખવાનું પણ વિધાન છે.
સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ દિવસે આ દિવસે ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરવાથી સઘળી મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે વ્રત રાખવાનું પણ વિધાન છે.
2/7
શાસ્ત્રો અનુસાર સોમવારે દહીં, સફેદ વસ્ત્ર, દૂધ અને ખાંડનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન ભોલેનાથ તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને ઇચ્છિત વરદાન આપે છે.
શાસ્ત્રો અનુસાર સોમવારે દહીં, સફેદ વસ્ત્ર, દૂધ અને ખાંડનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન ભોલેનાથ તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને ઇચ્છિત વરદાન આપે છે.
3/7
જો તમે પૈસાની અછત અથવા ગરીબી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે સોમવારે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ આપના માટે લાભકારી રહેશે.
જો તમે પૈસાની અછત અથવા ગરીબી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે સોમવારે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ આપના માટે લાભકારી રહેશે.
4/7
આ સિવાય જો કોઈ વ્યક્તિ પિતૃ દોષથી પીડિત હોય તો  તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેણે સોમવારે સાંજે કાચા ચોખા સાથે કાળા તલ મિક્ષ કરીને દાન કરવું જોઈએ. આ ઉપાયથી ઘરમાં ધન અને અનાજનો ભંડાર પણ ભરાઈ જશે.
આ સિવાય જો કોઈ વ્યક્તિ પિતૃ દોષથી પીડિત હોય તો તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેણે સોમવારે સાંજે કાચા ચોખા સાથે કાળા તલ મિક્ષ કરીને દાન કરવું જોઈએ. આ ઉપાયથી ઘરમાં ધન અને અનાજનો ભંડાર પણ ભરાઈ જશે.
5/7
જો કોઈ વ્યક્તિનો ચંદ્ર નબળો હોય તો તે વ્યક્તિએ ચંદ્ર દોષનો પ્રભાવ ઓછો કરવા માટે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. તેમજ કપાળ પર ચંદનનું તિલક લગાવીને ઘરની બહાર નીકળવું જોઈએ.
જો કોઈ વ્યક્તિનો ચંદ્ર નબળો હોય તો તે વ્યક્તિએ ચંદ્ર દોષનો પ્રભાવ ઓછો કરવા માટે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. તેમજ કપાળ પર ચંદનનું તિલક લગાવીને ઘરની બહાર નીકળવું જોઈએ.
6/7
સોમવારે ભગવાન ભોલેનાથને અક્ષત, ચંદન, ધતુરા, દૂધ,  ગંગાજળ અને બેલના પાન વગેરે અર્પણ કરવા જોઈએ. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના શુભ આશીર્વાદ આપે છે
સોમવારે ભગવાન ભોલેનાથને અક્ષત, ચંદન, ધતુરા, દૂધ, ગંગાજળ અને બેલના પાન વગેરે અર્પણ કરવા જોઈએ. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના શુભ આશીર્વાદ આપે છે
7/7
ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે સોમવારે શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવો અને ત્યાર બાદ તેમની આરતી કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.
ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે સોમવારે શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવો અને ત્યાર બાદ તેમની આરતી કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aaj no Muddo : આજનો મુદ્દો : દારૂબંધીના નામે દંભ કેમ?
Mumbai Airport: મુંબઈ એયરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
PM Modi Speech : ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું , ચોમાસું સત્ર નવીનતાનું પ્રતિ
Parliament Monsoon Session Day 1: લોકસભામાં વિપક્ષનો હંગામો, શું કરી માંગ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
'ટ્રમ્પે 24 વાર…' ઓપરેશન સિંદૂર પર ખડગે આટલું બોલ્યા ત્યાં તો જે.પી. નડ્ડા બગડ્યા, કહ્યું – ‘બૂમો ન પાડો....’
'ટ્રમ્પે 24 વાર…' ઓપરેશન સિંદૂર પર ખડગે આટલું બોલ્યા ત્યાં તો જે.પી. નડ્ડા બગડ્યા, કહ્યું – ‘બૂમો ન પાડો....’
Embed widget