શોધખોળ કરો

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં આ 5 વસ્તુ રાખો, હંમેશા રહેશા બરકત, મા લક્ષ્મીનું રહેશે આશિષ

પ્રતીકાત્મક તસવીર

1/6
Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવાથી એક નિશ્ચિત દિશા દર્શાવવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વસ્તુ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવાથી એક નિશ્ચિત દિશા દર્શાવવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વસ્તુ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
2/6
ઘરમાં ગણેશજીની મૂર્તિ એવી રીતે ઘરના મુખ્ય દ્વારની અંદર અને બહાર લગાવો કે બંનેની પીઠ એકબીજા સાથે જોડાયેલી રહે છે. આવુ કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નથી આવતી તેમજ સદસ્યો વચ્ચે પ્રેમ બની રહે છે.
ઘરમાં ગણેશજીની મૂર્તિ એવી રીતે ઘરના મુખ્ય દ્વારની અંદર અને બહાર લગાવો કે બંનેની પીઠ એકબીજા સાથે જોડાયેલી રહે છે. આવુ કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નથી આવતી તેમજ સદસ્યો વચ્ચે પ્રેમ બની રહે છે.
3/6
વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી જોઇએ. જે શુભ મનાય છે. લક્ષ્મીજી બેઠેલી મુદ્રામાં હોય તે શુભ મનાય છે. ઉભેલી મુદ્રા ક્યારેય ન પસંદ કરો. જે લક્ષ્મીજીની ચંચળતાનું પ્રતીક છે.
વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી જોઇએ. જે શુભ મનાય છે. લક્ષ્મીજી બેઠેલી મુદ્રામાં હોય તે શુભ મનાય છે. ઉભેલી મુદ્રા ક્યારેય ન પસંદ કરો. જે લક્ષ્મીજીની ચંચળતાનું પ્રતીક છે.
4/6
તુલસીના છોડને પવિત્ર મનાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવો શુભ ગણાય છે.  . અને તેનાથી  સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરના આંગણામાં તુલસીના  માં રાખવું અને તેની રોજા પૂજા કરવી થી ધન-દૌલતની ક્યારેય ઓછી ન હતી.
તુલસીના છોડને પવિત્ર મનાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવો શુભ ગણાય છે. . અને તેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરના આંગણામાં તુલસીના માં રાખવું અને તેની રોજા પૂજા કરવી થી ધન-દૌલતની ક્યારેય ઓછી ન હતી.
5/6
વધુમાં ઘરમાં મેટલની બની માછલી અથવા કાચબો પણ રાખી શકાય. તેને પણ શુભ મનાય છે. આ વસ્તુથી ઘરથી  દરિદ્રતા દૂર રહે છે અને ઘરમાં ધનનું આગમન થતું હતું.
વધુમાં ઘરમાં મેટલની બની માછલી અથવા કાચબો પણ રાખી શકાય. તેને પણ શુભ મનાય છે. આ વસ્તુથી ઘરથી દરિદ્રતા દૂર રહે છે અને ઘરમાં ધનનું આગમન થતું હતું.
6/6
ઘર માં ક્રિસ્ટલ બોલ રાખવું પણ  શુભ મનાય છે.. વાસ્તુ અનુસાર તેના ઘરના દરવાજા અથવા  બારી પાસે  લગાવી શકો છો. ક્રિસ્ટલ બોલથી ધન દોલતમાં ક્યારેય કમી નથી આવતી.
ઘર માં ક્રિસ્ટલ બોલ રાખવું પણ શુભ મનાય છે.. વાસ્તુ અનુસાર તેના ઘરના દરવાજા અથવા બારી પાસે લગાવી શકો છો. ક્રિસ્ટલ બોલથી ધન દોલતમાં ક્યારેય કમી નથી આવતી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
General Knowledge: બાઇક કે કાર પાછળ કેમ દોડે છે કૂતરાઓ, શું તમે જાણો છો તેની પાછળનું કારણ?
General Knowledge: બાઇક કે કાર પાછળ કેમ દોડે છે કૂતરાઓ, શું તમે જાણો છો તેની પાછળનું કારણ?
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
Embed widget