શોધખોળ કરો
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં આ 5 વસ્તુ રાખો, હંમેશા રહેશા બરકત, મા લક્ષ્મીનું રહેશે આશિષ
પ્રતીકાત્મક તસવીર
1/6

Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવાથી એક નિશ્ચિત દિશા દર્શાવવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વસ્તુ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
2/6

ઘરમાં ગણેશજીની મૂર્તિ એવી રીતે ઘરના મુખ્ય દ્વારની અંદર અને બહાર લગાવો કે બંનેની પીઠ એકબીજા સાથે જોડાયેલી રહે છે. આવુ કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નથી આવતી તેમજ સદસ્યો વચ્ચે પ્રેમ બની રહે છે.
Published at : 27 Feb 2022 03:57 PM (IST)
આગળ જુઓ





















