શોધખોળ કરો

Ram Mandir Pran Pratistha: પ્રાણ પ્રતિષ્ઠાની પૂજામાં પાકિસ્તાનની આ ખાસ વસ્તુઓનો પણ થશે ઉપયોગ

રામ મંદિર અયોધ્યામાં આજે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે થવાનો છે. જો કે, 17 જાન્યુઆરીથી અયોધ્યામાં અભિષેક પહેલાની વિધિ શરૂ થઈ ગયો હતો.

રામ મંદિર અયોધ્યામાં આજે  રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે થવાનો છે. જો કે, 17 જાન્યુઆરીથી અયોધ્યામાં અભિષેક પહેલાની વિધિ શરૂ થઈ ગયો હતો.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

1/7
રામ મંદિર અયોધ્યામાં આજે  રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે થવાનો છે. જો કે, 17 જાન્યુઆરીથી અયોધ્યામાં અભિષેક પહેલાની વિધિ શરૂ થઈ ગયો હતો.
રામ મંદિર અયોધ્યામાં આજે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે થવાનો છે. જો કે, 17 જાન્યુઆરીથી અયોધ્યામાં અભિષેક પહેલાની વિધિ શરૂ થઈ ગયો હતો.
2/7
અન્ય ઘણા દેશોમાંથી પણ રામ મંદિર માટે ભેટ આવી છે. આ ઉપરાંત પૂજા વિધિમાં ઉપયોગ કરવા માટે ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ મોકલવામાં આવી છે. આમાંથી એક રોક સોલ્ટ છે, જે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનથી આવ્યું છે.
અન્ય ઘણા દેશોમાંથી પણ રામ મંદિર માટે ભેટ આવી છે. આ ઉપરાંત પૂજા વિધિમાં ઉપયોગ કરવા માટે ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ મોકલવામાં આવી છે. આમાંથી એક રોક સોલ્ટ છે, જે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનથી આવ્યું છે.
3/7
રામલલાના અભિષેક બાદ ભક્તો માટે ભવ્ય પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવશે.  જે ભોગ  પૂજા બાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે. તેમાં પાકિસ્તાનના રોક સોલ્ટનો ઉપયોગ કરવામાં આવશે.
રામલલાના અભિષેક બાદ ભક્તો માટે ભવ્ય પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જે ભોગ પૂજા બાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે. તેમાં પાકિસ્તાનના રોક સોલ્ટનો ઉપયોગ કરવામાં આવશે.
4/7
દેશના અલગ-અલગ ભાગોમાંથી રામ મંદિર પૂજા માટેની સામગ્રી આવી છે. નેપાળથી રામલલા માટે ઘણી ભેટ પણ આવી છે.
દેશના અલગ-અલગ ભાગોમાંથી રામ મંદિર પૂજા માટેની સામગ્રી આવી છે. નેપાળથી રામલલા માટે ઘણી ભેટ પણ આવી છે.
5/7
ઉપવાસ કે પ્રસાદમાં રોક સોલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપવાસની સાથે પવિત્ર કાર્યોમાં રોકસોલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં માત્ર એક જ દેશમાં રોક મીઠું મળે છે અને તે છે પાકિસ્તાન. એક કરાર હેઠળ, આ મીઠું આઝાદી બાદથી પાકિસ્તાનથી સતત ભારતમાં આવી રહ્યું છે.
ઉપવાસ કે પ્રસાદમાં રોક સોલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપવાસની સાથે પવિત્ર કાર્યોમાં રોકસોલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં માત્ર એક જ દેશમાં રોક મીઠું મળે છે અને તે છે પાકિસ્તાન. એક કરાર હેઠળ, આ મીઠું આઝાદી બાદથી પાકિસ્તાનથી સતત ભારતમાં આવી રહ્યું છે.
6/7
હિંદુ સમુદાયના લોકો ઉપવાસ દરમિયાન માત્ર સેઘાલૂનો  ઉપયોગ કરે છે. આ મીઠું હંમેશા પાકિસ્તાનથી આયાત કરવામાં આવે છે. ભારતમાં આ અંગે ધાર્મિક માન્યતાઓ છે. ખાસ ઉપવાસમાં ખવાતી ફળાહારમાં આ નમકનો ઉપયોગ થાય છે.
હિંદુ સમુદાયના લોકો ઉપવાસ દરમિયાન માત્ર સેઘાલૂનો ઉપયોગ કરે છે. આ મીઠું હંમેશા પાકિસ્તાનથી આયાત કરવામાં આવે છે. ભારતમાં આ અંગે ધાર્મિક માન્યતાઓ છે. ખાસ ઉપવાસમાં ખવાતી ફળાહારમાં આ નમકનો ઉપયોગ થાય છે.
7/7
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના રામ મંદિરમાં આયોજિત થઈ રહેલા અભિષેક સમારોહમાં મુખ્ય પૂજા વિધિમાં ભાગ લેશે. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થવાના છે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના રામ મંદિરમાં આયોજિત થઈ રહેલા અભિષેક સમારોહમાં મુખ્ય પૂજા વિધિમાં ભાગ લેશે. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થવાના છે

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચામાં કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચામાં કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Godhra NEET Exam Copy Case: '7 લાખ રૂપિયાની વાત પણ હું જાણતો નથી': રોય ઓવર્સીસના સંચાલકનું નિવેદનVadodara News: કરજણ તાલુકાના હાંદોડ ગામ પાસે એક્સપ્રેસવે ઉપર અકસ્માતમાં 3 ના મોત..Valsad News: વાપીની શાહ પેપર મિલ સાથે મુંબઈની એક કંપનીના ડાઇરેક્ટરે કરી છેતરપિંડીSurat: ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ ઇન્કમટેક્સ એક્શનમાં, એક સાથે 12 જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી.

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચામાં કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચામાં કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
Stock Market Closing: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું,
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું, "મારી સાથે નથી થયું દુષ્કર્મ"
Embed widget