શોધખોળ કરો
Akshaya Tritiya Upay: અક્ષય તૃતિયા પર જરૂર કરે આ શુભ મહા ઉપાય, ધનથી ભરાઇ જશે તિજોરી
અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ માટે ધનની દેવી લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરો, આર્થિક સંકટ દૂર થશે,
પ્રતીકાત્મક તસવીર
1/7

Akshaya Tritiya Upay : અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ માટે ધનની દેવી લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરો. પૂજા સમયે માતાને ગુલાબનું ફૂલ ચઢાવો અને જ્યારે પૂજા સમયે ગુલાબી રંગના કપડા પહેરો.
2/7

આજે અક્ષય તૃતીયા છે. આ તહેવાર દર વર્ષે વૈશાખ માસમાં શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેદારનાથના દ્વાર ખોલવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આ દિવસે વિશેષ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. જો તમે પણ આર્થિક સંકટથી પરેશાન છો તો રાહત મેળવવા માટે આ ઉપાયો ચોક્કસ કરો.
Published at : 26 Apr 2024 08:09 AM (IST)
આગળ જુઓ





















