શોધખોળ કરો

Vastu tips: આપની કરિયરને શિખર પર લઇ જવા માંગો છો તો આ વાસ્તુ ટિપ્સને અજમાવી જુઓ

પ્રતીકાત્મક તસવીર

1/6
સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતી કોઈપણ વ્યક્તિની બેસવાની જગ્યા વાસ્તુ પ્રમાણે હોવી જોઈએ. એટલે કે તે જ્યાં બેઠો છે તેની પાછળ દિવાલ ન હોવી જોઈએ. તેનાથી કામનું  શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતી કોઈપણ વ્યક્તિની બેસવાની જગ્યા વાસ્તુ પ્રમાણે હોવી જોઈએ. એટલે કે તે જ્યાં બેઠો છે તેની પાછળ દિવાલ ન હોવી જોઈએ. તેનાથી કામનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
2/6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેસવાની જગ્યા મુખ્ય દરવાજાથી દૂર હોવી જોઈએ. તેનાથી વાસ્તુ દોષમાંથી રાહત મળે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેસવાની જગ્યા મુખ્ય દરવાજાથી દૂર હોવી જોઈએ. તેનાથી વાસ્તુ દોષમાંથી રાહત મળે છે.
3/6
મુખ્ય દરવાજા તરફ પીઠ રાખીને બેસવાથી તમારા જીવનમાં નકારાત્મકતા આવશે. તેથી તમારી પીઠ  ક્યારેય મુખ્ય દરવાજાની પાછળ ન હોવી જોઇએ.
મુખ્ય દરવાજા તરફ પીઠ રાખીને બેસવાથી તમારા જીવનમાં નકારાત્મકતા આવશે. તેથી તમારી પીઠ ક્યારેય મુખ્ય દરવાજાની પાછળ ન હોવી જોઇએ.
4/6
જો ઘરેથી કામ કરો છો, તો ક્યારેય બેડરૂમમાં બેસીને કામ ન કરો, આમ કરવાથી પ્રગતિમાં અવરોધ આવે છે
જો ઘરેથી કામ કરો છો, તો ક્યારેય બેડરૂમમાં બેસીને કામ ન કરો, આમ કરવાથી પ્રગતિમાં અવરોધ આવે છે
5/6
વર્કિંગ ટેબલ લાકડા અથવા કાચનું હોવું જોઈએ. ટેબલનો અંડાકાર આકાર રાખવાનો પ્રયાસ કરો.
વર્કિંગ ટેબલ લાકડા અથવા કાચનું હોવું જોઈએ. ટેબલનો અંડાકાર આકાર રાખવાનો પ્રયાસ કરો.
6/6
વાસ્તુશાસ્ત્રમાં એવી ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું છે, જેની પાછળની બાજુ ઊંચી હોય. આ સાથે ધ્યાન રાખો કે ખુરશી બીમની નીચે ન હોવી જોઈએ. તે તમારી પ્રગતિના માર્ગને અવરોધે છે.
વાસ્તુશાસ્ત્રમાં એવી ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું છે, જેની પાછળની બાજુ ઊંચી હોય. આ સાથે ધ્યાન રાખો કે ખુરશી બીમની નીચે ન હોવી જોઈએ. તે તમારી પ્રગતિના માર્ગને અવરોધે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Embed widget