શોધખોળ કરો
Vastu tips: આપની કરિયરને શિખર પર લઇ જવા માંગો છો તો આ વાસ્તુ ટિપ્સને અજમાવી જુઓ
પ્રતીકાત્મક તસવીર
1/6

સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતી કોઈપણ વ્યક્તિની બેસવાની જગ્યા વાસ્તુ પ્રમાણે હોવી જોઈએ. એટલે કે તે જ્યાં બેઠો છે તેની પાછળ દિવાલ ન હોવી જોઈએ. તેનાથી કામનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
2/6

વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેસવાની જગ્યા મુખ્ય દરવાજાથી દૂર હોવી જોઈએ. તેનાથી વાસ્તુ દોષમાંથી રાહત મળે છે.
Published at : 18 Apr 2022 07:51 AM (IST)
આગળ જુઓ





















