શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vastu tips: આપની કરિયરને શિખર પર લઇ જવા માંગો છો તો આ વાસ્તુ ટિપ્સને અજમાવી જુઓ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/6fdcf1081327ce2640b382136729ae25_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/6
![સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતી કોઈપણ વ્યક્તિની બેસવાની જગ્યા વાસ્તુ પ્રમાણે હોવી જોઈએ. એટલે કે તે જ્યાં બેઠો છે તેની પાછળ દિવાલ ન હોવી જોઈએ. તેનાથી કામનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/88ebcc3afcc1758a4d27371e94431e0baec47.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતી કોઈપણ વ્યક્તિની બેસવાની જગ્યા વાસ્તુ પ્રમાણે હોવી જોઈએ. એટલે કે તે જ્યાં બેઠો છે તેની પાછળ દિવાલ ન હોવી જોઈએ. તેનાથી કામનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
2/6
![વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેસવાની જગ્યા મુખ્ય દરવાજાથી દૂર હોવી જોઈએ. તેનાથી વાસ્તુ દોષમાંથી રાહત મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/799bad5a3b514f096e69bbc4a7896cd9d37c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેસવાની જગ્યા મુખ્ય દરવાજાથી દૂર હોવી જોઈએ. તેનાથી વાસ્તુ દોષમાંથી રાહત મળે છે.
3/6
![મુખ્ય દરવાજા તરફ પીઠ રાખીને બેસવાથી તમારા જીવનમાં નકારાત્મકતા આવશે. તેથી તમારી પીઠ ક્યારેય મુખ્ય દરવાજાની પાછળ ન હોવી જોઇએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/d0096ec6c83575373e3a21d129ff8fef19f10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુખ્ય દરવાજા તરફ પીઠ રાખીને બેસવાથી તમારા જીવનમાં નકારાત્મકતા આવશે. તેથી તમારી પીઠ ક્યારેય મુખ્ય દરવાજાની પાછળ ન હોવી જોઇએ.
4/6
![જો ઘરેથી કામ કરો છો, તો ક્યારેય બેડરૂમમાં બેસીને કામ ન કરો, આમ કરવાથી પ્રગતિમાં અવરોધ આવે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/032b2cc936860b03048302d991c3498f55811.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો ઘરેથી કામ કરો છો, તો ક્યારેય બેડરૂમમાં બેસીને કામ ન કરો, આમ કરવાથી પ્રગતિમાં અવરોધ આવે છે
5/6
![વર્કિંગ ટેબલ લાકડા અથવા કાચનું હોવું જોઈએ. ટેબલનો અંડાકાર આકાર રાખવાનો પ્રયાસ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/18e2999891374a475d0687ca9f989d83bf5aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કિંગ ટેબલ લાકડા અથવા કાચનું હોવું જોઈએ. ટેબલનો અંડાકાર આકાર રાખવાનો પ્રયાસ કરો.
6/6
![વાસ્તુશાસ્ત્રમાં એવી ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું છે, જેની પાછળની બાજુ ઊંચી હોય. આ સાથે ધ્યાન રાખો કે ખુરશી બીમની નીચે ન હોવી જોઈએ. તે તમારી પ્રગતિના માર્ગને અવરોધે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/fe5df232cafa4c4e0f1a0294418e56604effa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તુશાસ્ત્રમાં એવી ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું છે, જેની પાછળની બાજુ ઊંચી હોય. આ સાથે ધ્યાન રાખો કે ખુરશી બીમની નીચે ન હોવી જોઈએ. તે તમારી પ્રગતિના માર્ગને અવરોધે છે.
Published at : 18 Apr 2022 07:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ઓલિમ્પિક્સ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)