શોધખોળ કરો
Diwali 2024: એક દીવાથી બીજો દીવો પ્રગટાવવો જોઇએ કે નહીં ?
એક પૌરાણિક માન્યતા છે કે જ્યારે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે તેમણે અયોધ્યાના લોકો સાથે દીવા પ્રગટાવીને ઉજવણી કરી હતી
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Diwali 2024: દીવાની જ્યોત દેવી-દેવતાઓના આહ્વાનનું પ્રતિનિધિત્વ કરે છે. દિવાળીના પ્રસંગે કે પૂજા સમયે જ્યારે અનેક દીવા પ્રગટાવવાના હોય ત્યારે આપણે એક દીવો બીજામાંથી પ્રગટાવીએ છીએ. પરંતુ આવું ના કરવું જોઈએ.
2/7

હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. દીવાના પ્રકાશથી સકારાત્મક ઉર્જા અને દૈવી શક્તિનો સંચાર થાય છે. દીવાના પ્રકાશથી અંધકાર તો દૂર થાય છે, પરંતુ તે પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પણ શુભ માનવામાં આવે છે.
Published at : 31 Oct 2024 02:14 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો























