શોધખોળ કરો

Vastu Tips: બાળકોની સ્ટડી રૂમનો કલર કેવો હોવો જોઇએ, આ રંગ બૃદ્ધિમાં કરશે વૃદ્ધિ

Vastu Tips: વાસ્તુનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જો તમે બાળકના સ્ટડી રૂમને પેઇન્ટ કરવાનું વિચારો છો તો વાસ્તુવના નિયમને ધ્યાનમાં રાખીને કરી શકો છો. વાસ્તુ અનુસાર કયા રંગોને શુભ માનવામાં આવે છે?

Vastu Tips: વાસ્તુનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જો તમે  બાળકના સ્ટડી રૂમને પેઇન્ટ કરવાનું વિચારો છો તો વાસ્તુવના નિયમને ધ્યાનમાં રાખીને કરી શકો છો. વાસ્તુ અનુસાર કયા રંગોને શુભ માનવામાં આવે છે?

પ્રતીકાત્મક તસવીર

1/7
Vastu Tips: વાસ્તુનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જો તમે  બાળકના સ્ટડી રૂમને પેઇન્ટ કરવાનું વિચારો છો તો વાસ્તુવના નિયમને ધ્યાનમાં રાખીને કરી શકો છો. વાસ્તુ અનુસાર કયા રંગોને શુભ માનવામાં આવે છે?
Vastu Tips: વાસ્તુનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જો તમે બાળકના સ્ટડી રૂમને પેઇન્ટ કરવાનું વિચારો છો તો વાસ્તુવના નિયમને ધ્યાનમાં રાખીને કરી શકો છો. વાસ્તુ અનુસાર કયા રંગોને શુભ માનવામાં આવે છે?
2/7
તેમના બાળકો માટે સ્ટડી રૂમ બનાવતી વખતે, વાસ્તુશાસ્ત્ર મુજબ કયો રંગ વાપરવો જોઈએ તેની ખૂબ કાળજી વાલીઓ રાખે છે જેથી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે.
તેમના બાળકો માટે સ્ટડી રૂમ બનાવતી વખતે, વાસ્તુશાસ્ત્ર મુજબ કયો રંગ વાપરવો જોઈએ તેની ખૂબ કાળજી વાલીઓ રાખે છે જેથી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે.
3/7
સ્ટડી રૂમમાં માત્ર સારા પુસ્તકો રાખવાથી બાળક અભ્યાસમાં ધ્યાન આપશે કે નહીં તે નક્કી કરી શકાતું નથી, પરંતુ વાસ્તુશાસ્ત્રની પણ ઘણી અસર થાય છે.
સ્ટડી રૂમમાં માત્ર સારા પુસ્તકો રાખવાથી બાળક અભ્યાસમાં ધ્યાન આપશે કે નહીં તે નક્કી કરી શકાતું નથી, પરંતુ વાસ્તુશાસ્ત્રની પણ ઘણી અસર થાય છે.
4/7
વાસ્તુ અનુસાર બાળકોના રૂમનો રંગ આછો લીલો અથવા આછો વાદળી અથવા આછો પીળો હોવો જોઈએ
વાસ્તુ અનુસાર બાળકોના રૂમનો રંગ આછો લીલો અથવા આછો વાદળી અથવા આછો પીળો હોવો જોઈએ
5/7
બાળકોના રૂમનો રંગ હળવો રાખવો જોઈએ જેથી બાળકોનું મન શાંત રહે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે. લીલો રંગ જ્ઞાનના દેવતા ગણેશ સાથે જોડાયેલો છે. એટલા માટે આ બંને રંગો બાળકોના રૂમ માટે યોગ્ય માનવામાં આવે છે.
બાળકોના રૂમનો રંગ હળવો રાખવો જોઈએ જેથી બાળકોનું મન શાંત રહે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે. લીલો રંગ જ્ઞાનના દેવતા ગણેશ સાથે જોડાયેલો છે. એટલા માટે આ બંને રંગો બાળકોના રૂમ માટે યોગ્ય માનવામાં આવે છે.
6/7
આ તમામ રંગો બાળકોના રૂમ માટે યોગ્ય માનવામાં આવે છે. આ બધા રંગો એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
આ તમામ રંગો બાળકોના રૂમ માટે યોગ્ય માનવામાં આવે છે. આ બધા રંગો એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
7/7
પીળો રંગ શિક્ષણ અને જ્ઞાન માટે યોગ્ય માનવામાં આવે છે. જ્યારે લીલો રંગ પ્રકૃતિ અને શાંતિનું પ્રતીક છે. પીળો રંગ જ્ઞાનનો રંગ છે.
પીળો રંગ શિક્ષણ અને જ્ઞાન માટે યોગ્ય માનવામાં આવે છે. જ્યારે લીલો રંગ પ્રકૃતિ અને શાંતિનું પ્રતીક છે. પીળો રંગ જ્ઞાનનો રંગ છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
Putin India Visit: ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે? જાણો મેડિકલ સાયન્સમાં આવેલી આ ક્રાંતિ વિશે
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? ટ્રમ્પે આ દેશના પ્રમુખને ફોન પર આપી ધમકી, કહ્યું - ‘જીવ બચાવવો હોય તો દેશ છોડી દો...’
Putin India Visit: ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
ચીન-પાકિસ્તાનની ઉંઘ હરામ! ભારત લાવી રહ્યું છે રશિયાનું સૌથી ઘાતક 'અદ્રશ્ય' વિમાન, પુતિન કરશે મોટી જાહેરાત?
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે? જાણો મેડિકલ સાયન્સમાં આવેલી આ ક્રાંતિ વિશે
2,050 મહિલાઓને કેન્સરના ભરડામાંથી ઉગારી લીધી: શું AI હવે ડોકટરો કરતાં પણ વધુ ઝડપી છે?
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Embed widget