શોધખોળ કરો

Actresses Followed Crash Diet: શ્રી દેવી જ નહી કેટરિના અને કરિના કપૂર પણ સ્લિમ દેખાવા ફોલો કરે છે ક્રશ ડાયટ

Actresses Followed Crash Diet: તાજેતરમાં બોની કપૂરે ખુલાસો કર્યો હતો કે શ્રીદેવીના મૃત્યુનું કારણ ક્રશ ડાયટ છે. શ્રીદેવી સિવાય બીજી ઘણી અભિનેત્રીઓએ પણ આ ક્રશ ડાયટ ફોલો કરી છે.

Actresses Followed Crash Diet: તાજેતરમાં બોની કપૂરે ખુલાસો કર્યો હતો કે શ્રીદેવીના મૃત્યુનું કારણ ક્રશ ડાયટ છે. શ્રીદેવી સિવાય બીજી ઘણી અભિનેત્રીઓએ પણ આ ક્રશ ડાયટ ફોલો કરી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/10
Actresses Followed Crash Diet: તાજેતરમાં બોની કપૂરે ખુલાસો કર્યો હતો કે શ્રીદેવીના મૃત્યુનું કારણ ક્રશ ડાયટ છે. શ્રીદેવી સિવાય બીજી ઘણી અભિનેત્રીઓએ પણ આ ક્રશ ડાયટ ફોલો કરી છે.
Actresses Followed Crash Diet: તાજેતરમાં બોની કપૂરે ખુલાસો કર્યો હતો કે શ્રીદેવીના મૃત્યુનું કારણ ક્રશ ડાયટ છે. શ્રીદેવી સિવાય બીજી ઘણી અભિનેત્રીઓએ પણ આ ક્રશ ડાયટ ફોલો કરી છે.
2/10
બોની કપૂરે એક ઈન્ટરવ્યુમાં શ્રીદેવીની ક્રશ ડાયટને તેના મૃત્યુનું કારણ જણાવીને બધાને ચોંકાવી દીધા છે. અને હવે આ અંગે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
બોની કપૂરે એક ઈન્ટરવ્યુમાં શ્રીદેવીની ક્રશ ડાયટને તેના મૃત્યુનું કારણ જણાવીને બધાને ચોંકાવી દીધા છે. અને હવે આ અંગે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
3/10
માત્ર શ્રીદેવી જ નહીં અનેક બોલિવૂડ એક્ટ્રેસ સ્લિમ અને સુંદર દેખાવવા માટે આ રીતે ડાયટ કરે છે. ઘણી અભિનેત્રીઓ પોતાની ખાવા-પીવાની આદતો પર નિયંત્રણ રાખવા લાગે છે જેનાથી તેમના સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. બોની કપૂરના કહેવા પ્રમાણે, શ્રીદેવીએ પોતાનું વજન કંટ્રોલ કરવા માટે ક્રશ ડાયટ પણ ફોલો કરી હતી.
માત્ર શ્રીદેવી જ નહીં અનેક બોલિવૂડ એક્ટ્રેસ સ્લિમ અને સુંદર દેખાવવા માટે આ રીતે ડાયટ કરે છે. ઘણી અભિનેત્રીઓ પોતાની ખાવા-પીવાની આદતો પર નિયંત્રણ રાખવા લાગે છે જેનાથી તેમના સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. બોની કપૂરના કહેવા પ્રમાણે, શ્રીદેવીએ પોતાનું વજન કંટ્રોલ કરવા માટે ક્રશ ડાયટ પણ ફોલો કરી હતી.
4/10
કરીનાએ ફિલ્મ 'ટશન'માં પોતાના ઝીરો સાઈઝ ફિગરથી ઘણી ચર્ચા જગાવી હતી. પરંતુ આ માટે તેણે પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હતા.
કરીનાએ ફિલ્મ 'ટશન'માં પોતાના ઝીરો સાઈઝ ફિગરથી ઘણી ચર્ચા જગાવી હતી. પરંતુ આ માટે તેણે પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હતા.
5/10
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરીનાએ તેના ઝીરો સાઈઝ ફિગર માટે માત્ર ઓરેન્જ જ્યુસનું ડાયટ ફોલો કર્યું હતું અને તેના કારણે તે સેટ પર બેહોશ પણ થઈ ગઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરીનાએ તેના ઝીરો સાઈઝ ફિગર માટે માત્ર ઓરેન્જ જ્યુસનું ડાયટ ફોલો કર્યું હતું અને તેના કારણે તે સેટ પર બેહોશ પણ થઈ ગઈ હતી.
6/10
નિયા શર્મા પણ તેના સ્લિમ-ટ્રીમ ફિગરના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ તેના લોકપ્રિય ગીત ‘ફુંક લે’માં તેના ટોન ફિગરને દર્શાવવા માટે ખૂબ જ કડક રીતે ડાયટ ફોલો કર્યું હતું.
નિયા શર્મા પણ તેના સ્લિમ-ટ્રીમ ફિગરના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ તેના લોકપ્રિય ગીત ‘ફુંક લે’માં તેના ટોન ફિગરને દર્શાવવા માટે ખૂબ જ કડક રીતે ડાયટ ફોલો કર્યું હતું.
7/10
નિયાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેણે ગીતની તૈયારી માટે ખાવાનું બંધ કરી દીધું હતું. આ સમય દરમિયાન તે કંઈપણ ખાધા વિના ખૂબ જ સાયકલિંગ અને વર્કઆઉટ કરતી હતી અને ગીતોનું રિહર્સલ પણ કરતી હતી.
નિયાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેણે ગીતની તૈયારી માટે ખાવાનું બંધ કરી દીધું હતું. આ સમય દરમિયાન તે કંઈપણ ખાધા વિના ખૂબ જ સાયકલિંગ અને વર્કઆઉટ કરતી હતી અને ગીતોનું રિહર્સલ પણ કરતી હતી.
8/10
કેટરિના કૈફે ફિલ્મ 'તીસ માર ખાન'માં તેના સૌથી લોકપ્રિય ગીત 'શીલા કી જવાની'માં તેનું સ્લિમ ફિગર બતાવવા માટે કડક ડાયટ ફોલો કરી હતી. ફિલ્મના નિર્દેશક શિરીષ કુંદરે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આ ગીત માટે કેટરીનાએ ખૂબ જ મહેનત કરી હતી અને તેણે મીઠું અને ખાંડ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.
કેટરિના કૈફે ફિલ્મ 'તીસ માર ખાન'માં તેના સૌથી લોકપ્રિય ગીત 'શીલા કી જવાની'માં તેનું સ્લિમ ફિગર બતાવવા માટે કડક ડાયટ ફોલો કરી હતી. ફિલ્મના નિર્દેશક શિરીષ કુંદરે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આ ગીત માટે કેટરીનાએ ખૂબ જ મહેનત કરી હતી અને તેણે મીઠું અને ખાંડ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.
9/10
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દરમિયાન કેટરિના કૈફના પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો જેથી તે એક વખત બેભાન થઈ ગઈ અને સેટ પર ડૉક્ટરને બોલાવવા પડ્યા. તેને આરામ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દરમિયાન કેટરિના કૈફના પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો જેથી તે એક વખત બેભાન થઈ ગઈ અને સેટ પર ડૉક્ટરને બોલાવવા પડ્યા. તેને આરામ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી.
10/10
તેલુગુ અને બંગાળી ફિલ્મ અભિનેત્રી મિષ્ટી મુખર્જીએ 2012 માં ‘લાઇફ કી તો લગ ગઇ’થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2020માં મિષ્ટીનું અવસાન થયું અને તેનું કારણ કિડની ફેલ્યોર હતું. એક રિપોર્ટ્સ અનુસાર, મિષ્ટી મુખર્જીનું મૃત્યુ ડાયેટના કારણે થયું હતું.
તેલુગુ અને બંગાળી ફિલ્મ અભિનેત્રી મિષ્ટી મુખર્જીએ 2012 માં ‘લાઇફ કી તો લગ ગઇ’થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2020માં મિષ્ટીનું અવસાન થયું અને તેનું કારણ કિડની ફેલ્યોર હતું. એક રિપોર્ટ્સ અનુસાર, મિષ્ટી મુખર્જીનું મૃત્યુ ડાયેટના કારણે થયું હતું.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat  Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
Embed widget