શોધખોળ કરો

Jane Jaan: ફક્ત બે ભૂમિકાના કારણે યાદ રાખવામાં આવતા કરીના કપૂરને આવે છે ગુસ્સો, કહ્યુ- 'બીજું પણ કર્યું છે કામ...'

કરીના કપૂર હવે મોટા પડદા બાદ ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ 'જાને જાન'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે.

કરીના કપૂર હવે મોટા પડદા બાદ ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ 'જાને જાન'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
કરીના કપૂર હવે મોટા પડદા બાદ ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ 'જાને જાન'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે.
કરીના કપૂર હવે મોટા પડદા બાદ ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ 'જાને જાન'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે.
2/8
'જાને જાન'ના ટ્રેલરને લૉન્ચ કરવા માટે મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના કલાકારો કરીના કપૂર, જયદીપ અહલાવત, વિજય વર્મા, નિર્દેશક સુજોય ઘોષ પણ પહોંચ્યા હતા.
'જાને જાન'ના ટ્રેલરને લૉન્ચ કરવા માટે મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના કલાકારો કરીના કપૂર, જયદીપ અહલાવત, વિજય વર્મા, નિર્દેશક સુજોય ઘોષ પણ પહોંચ્યા હતા.
3/8
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કરીના કપૂરે તેના જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા. એ પણ જણાવ્યું કે આ ફિલ્મ સાઈન કરતા પહેલા સૈફ અલી ખાને તેને શું સલાહ આપી હતી.
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કરીના કપૂરે તેના જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા. એ પણ જણાવ્યું કે આ ફિલ્મ સાઈન કરતા પહેલા સૈફ અલી ખાને તેને શું સલાહ આપી હતી.
4/8
વાસ્તવમાં જ્યારે કરીના કપૂરને ઇવેન્ટમાં આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું કે શું પોતાનો સમયની સાથે રેલવેન્ટ રાખવાનો પ્રયાસ છે જેના પર કરીના કપૂરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે  'આ ફિલ્મ પહેલા પણ મેં ઘણી સારી ભૂમિકાઓ ભજવી છે. જેમાં ઓમકારા જેવી ફિલ્મ પણ સામેલ છે. પણ તમે લોકો મારા 'પૂ' અને 'ગીત'ના પાત્રો જ યાદ રાખો છો અને આનાથી મને ખૂબ ગુસ્સો આવે છે...'
વાસ્તવમાં જ્યારે કરીના કપૂરને ઇવેન્ટમાં આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું કે શું પોતાનો સમયની સાથે રેલવેન્ટ રાખવાનો પ્રયાસ છે જેના પર કરીના કપૂરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે 'આ ફિલ્મ પહેલા પણ મેં ઘણી સારી ભૂમિકાઓ ભજવી છે. જેમાં ઓમકારા જેવી ફિલ્મ પણ સામેલ છે. પણ તમે લોકો મારા 'પૂ' અને 'ગીત'ના પાત્રો જ યાદ રાખો છો અને આનાથી મને ખૂબ ગુસ્સો આવે છે...'
5/8
કરીનાએ વધુમાં કહ્યું કે, 'પૂ' અને 'ગીત'નો મારો રોલ લોકોના મગજમાં ચોંટી ગયો છે, તેથી મેં વિચાર્યું કે હવે મારે કંઈક અલગ કરવું છે....'
કરીનાએ વધુમાં કહ્યું કે, 'પૂ' અને 'ગીત'નો મારો રોલ લોકોના મગજમાં ચોંટી ગયો છે, તેથી મેં વિચાર્યું કે હવે મારે કંઈક અલગ કરવું છે....'
6/8
આ સિવાય કરીનાએ એમ પણ કહ્યું કે, 'જ્યારે હું આ ફિલ્મ સાઈન કરી રહી હતી ત્યારે સૈફે મને કહ્યું હતું કે સાંભળ, આ વખતે એવું ન કર કે તું વાનમાંથી મેક-અપ કરીને સેટ પર જઈશ અને ડાયલોગ બોલીશ. તારે આ એટીટ્યૂડ છોડવો પડશે. કારણ કે તું જયદીપ અહલાવત અને વિજય વર્મા સાથે કામ કરી રહ્યા છે. તે લોકો સેટ પર ઇમ્પ્રોવાઇઝ કરે છે, તો આ કોઇ પિકનીક નથી.
આ સિવાય કરીનાએ એમ પણ કહ્યું કે, 'જ્યારે હું આ ફિલ્મ સાઈન કરી રહી હતી ત્યારે સૈફે મને કહ્યું હતું કે સાંભળ, આ વખતે એવું ન કર કે તું વાનમાંથી મેક-અપ કરીને સેટ પર જઈશ અને ડાયલોગ બોલીશ. તારે આ એટીટ્યૂડ છોડવો પડશે. કારણ કે તું જયદીપ અહલાવત અને વિજય વર્મા સાથે કામ કરી રહ્યા છે. તે લોકો સેટ પર ઇમ્પ્રોવાઇઝ કરે છે, તો આ કોઇ પિકનીક નથી.
7/8
જયદીપ અહલાવત, કરીના કપૂર અને વિજય વર્માની ફિલ્મ 'જાને જાન' 21 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.
જયદીપ અહલાવત, કરીના કપૂર અને વિજય વર્માની ફિલ્મ 'જાને જાન' 21 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget