શોધખોળ કરો

Jane Jaan: ફક્ત બે ભૂમિકાના કારણે યાદ રાખવામાં આવતા કરીના કપૂરને આવે છે ગુસ્સો, કહ્યુ- 'બીજું પણ કર્યું છે કામ...'

કરીના કપૂર હવે મોટા પડદા બાદ ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ 'જાને જાન'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે.

કરીના કપૂર હવે મોટા પડદા બાદ ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ 'જાને જાન'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
કરીના કપૂર હવે મોટા પડદા બાદ ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ 'જાને જાન'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે.
કરીના કપૂર હવે મોટા પડદા બાદ ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ 'જાને જાન'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે.
2/8
'જાને જાન'ના ટ્રેલરને લૉન્ચ કરવા માટે મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના કલાકારો કરીના કપૂર, જયદીપ અહલાવત, વિજય વર્મા, નિર્દેશક સુજોય ઘોષ પણ પહોંચ્યા હતા.
'જાને જાન'ના ટ્રેલરને લૉન્ચ કરવા માટે મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના કલાકારો કરીના કપૂર, જયદીપ અહલાવત, વિજય વર્મા, નિર્દેશક સુજોય ઘોષ પણ પહોંચ્યા હતા.
3/8
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કરીના કપૂરે તેના જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા. એ પણ જણાવ્યું કે આ ફિલ્મ સાઈન કરતા પહેલા સૈફ અલી ખાને તેને શું સલાહ આપી હતી.
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કરીના કપૂરે તેના જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા. એ પણ જણાવ્યું કે આ ફિલ્મ સાઈન કરતા પહેલા સૈફ અલી ખાને તેને શું સલાહ આપી હતી.
4/8
વાસ્તવમાં જ્યારે કરીના કપૂરને ઇવેન્ટમાં આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું કે શું પોતાનો સમયની સાથે રેલવેન્ટ રાખવાનો પ્રયાસ છે જેના પર કરીના કપૂરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે  'આ ફિલ્મ પહેલા પણ મેં ઘણી સારી ભૂમિકાઓ ભજવી છે. જેમાં ઓમકારા જેવી ફિલ્મ પણ સામેલ છે. પણ તમે લોકો મારા 'પૂ' અને 'ગીત'ના પાત્રો જ યાદ રાખો છો અને આનાથી મને ખૂબ ગુસ્સો આવે છે...'
વાસ્તવમાં જ્યારે કરીના કપૂરને ઇવેન્ટમાં આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું કે શું પોતાનો સમયની સાથે રેલવેન્ટ રાખવાનો પ્રયાસ છે જેના પર કરીના કપૂરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે 'આ ફિલ્મ પહેલા પણ મેં ઘણી સારી ભૂમિકાઓ ભજવી છે. જેમાં ઓમકારા જેવી ફિલ્મ પણ સામેલ છે. પણ તમે લોકો મારા 'પૂ' અને 'ગીત'ના પાત્રો જ યાદ રાખો છો અને આનાથી મને ખૂબ ગુસ્સો આવે છે...'
5/8
કરીનાએ વધુમાં કહ્યું કે, 'પૂ' અને 'ગીત'નો મારો રોલ લોકોના મગજમાં ચોંટી ગયો છે, તેથી મેં વિચાર્યું કે હવે મારે કંઈક અલગ કરવું છે....'
કરીનાએ વધુમાં કહ્યું કે, 'પૂ' અને 'ગીત'નો મારો રોલ લોકોના મગજમાં ચોંટી ગયો છે, તેથી મેં વિચાર્યું કે હવે મારે કંઈક અલગ કરવું છે....'
6/8
આ સિવાય કરીનાએ એમ પણ કહ્યું કે, 'જ્યારે હું આ ફિલ્મ સાઈન કરી રહી હતી ત્યારે સૈફે મને કહ્યું હતું કે સાંભળ, આ વખતે એવું ન કર કે તું વાનમાંથી મેક-અપ કરીને સેટ પર જઈશ અને ડાયલોગ બોલીશ. તારે આ એટીટ્યૂડ છોડવો પડશે. કારણ કે તું જયદીપ અહલાવત અને વિજય વર્મા સાથે કામ કરી રહ્યા છે. તે લોકો સેટ પર ઇમ્પ્રોવાઇઝ કરે છે, તો આ કોઇ પિકનીક નથી.
આ સિવાય કરીનાએ એમ પણ કહ્યું કે, 'જ્યારે હું આ ફિલ્મ સાઈન કરી રહી હતી ત્યારે સૈફે મને કહ્યું હતું કે સાંભળ, આ વખતે એવું ન કર કે તું વાનમાંથી મેક-અપ કરીને સેટ પર જઈશ અને ડાયલોગ બોલીશ. તારે આ એટીટ્યૂડ છોડવો પડશે. કારણ કે તું જયદીપ અહલાવત અને વિજય વર્મા સાથે કામ કરી રહ્યા છે. તે લોકો સેટ પર ઇમ્પ્રોવાઇઝ કરે છે, તો આ કોઇ પિકનીક નથી.
7/8
જયદીપ અહલાવત, કરીના કપૂર અને વિજય વર્માની ફિલ્મ 'જાને જાન' 21 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.
જયદીપ અહલાવત, કરીના કપૂર અને વિજય વર્માની ફિલ્મ 'જાને જાન' 21 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
વધુ એક યુદ્ધના ભણકારાઃ પહેલા હુમલાની ધમકી, હવે હવાઈ ક્ષેત્ર બંધ...  ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
વધુ એક યુદ્ધના ભણકારાઃ પહેલા હુમલાની ધમકી, હવે હવાઈ ક્ષેત્ર બંધ... ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
SIR Form Correction: શું SIR ફોર્મમાં ભૂલ થઈ ગઈ? ગભરાશો નહીં! સબમિટ થયા પછી પણ આ રીતે થશે સુધારો
SIR Form Correction: શું SIR ફોર્મમાં ભૂલ થઈ ગઈ? ગભરાશો નહીં! સબમિટ થયા પછી પણ આ રીતે થશે સુધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં પોષણની કમી કેમ ?
Hun To Bolish | હું તો બોલીશ | દબાણ હોય તો હટવું જ જોઈએ
Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
વધુ એક યુદ્ધના ભણકારાઃ પહેલા હુમલાની ધમકી, હવે હવાઈ ક્ષેત્ર બંધ...  ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
વધુ એક યુદ્ધના ભણકારાઃ પહેલા હુમલાની ધમકી, હવે હવાઈ ક્ષેત્ર બંધ... ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
SIR Form Correction: શું SIR ફોર્મમાં ભૂલ થઈ ગઈ? ગભરાશો નહીં! સબમિટ થયા પછી પણ આ રીતે થશે સુધારો
SIR Form Correction: શું SIR ફોર્મમાં ભૂલ થઈ ગઈ? ગભરાશો નહીં! સબમિટ થયા પછી પણ આ રીતે થશે સુધારો
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
Embed widget