શોધખોળ કરો

Neha Dhupia Transformation: એક્ટ્રેસ નેહા ધૂપિયાએ ઘટાડ્યું 23 કિલો વજન, તસવીરો જોઈ દંગ રહી જશો

Neha Dhupia Transformation: એક્ટ્રેસ નેહા ધૂપિયાએ ઘટાડ્યું 23 કિલો વજન, તસવીરો જોઈ દંગ રહી જશો

Neha Dhupia Transformation:  એક્ટ્રેસ નેહા ધૂપિયાએ ઘટાડ્યું 23 કિલો વજન, તસવીરો જોઈ દંગ રહી જશો

તસવીર ABP LIVE

1/9
અભિનેત્રી નેહા ધૂપિયા તેના બેબાક નિવેદનો અને શાનદાર અભિનય માટે જાણીતી છે, તે ફરી એકવાર તેના પરફેક્ટ ફિગરમાં પરત ફરી છે. વાસ્તવમાં, અભિનેત્રીનું તેના બાળકોની ડિલિવરી પછી ઘણું વજન વધી ગયું હતું. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.  પરંતુ હવે અભિનેત્રીએ અદભૂત ટ્રાન્સફોર્મેશન કરીને ટ્રોલ્સને શાંત કરી દીધા છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેની વજન ઘટાડવાની સફર વિશે પણ ખુલીને વાત કરી.
અભિનેત્રી નેહા ધૂપિયા તેના બેબાક નિવેદનો અને શાનદાર અભિનય માટે જાણીતી છે, તે ફરી એકવાર તેના પરફેક્ટ ફિગરમાં પરત ફરી છે. વાસ્તવમાં, અભિનેત્રીનું તેના બાળકોની ડિલિવરી પછી ઘણું વજન વધી ગયું હતું. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ હવે અભિનેત્રીએ અદભૂત ટ્રાન્સફોર્મેશન કરીને ટ્રોલ્સને શાંત કરી દીધા છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેની વજન ઘટાડવાની સફર વિશે પણ ખુલીને વાત કરી.
2/9
43 વર્ષની નેહા ધૂપિયા ફેટમાંથી ફિટ થયા બાદ હવે પહેલા કરતા વધુ ગ્લેમરસ બની ગઈ છે. તાજેતરમાં જ પોતાની જર્ની વિશે વાત કરતા નેહાએ કહ્યું હતું કે, જ્યારે મેં દીકરી મેહરને જન્મ આપ્યો હતો. ત્યારે લોકડાઉન હતું. આવી સ્થિતિમાં, મેં ઘરે રહીને મારું વજન ઝડપથી ઘટાડ્યું.
43 વર્ષની નેહા ધૂપિયા ફેટમાંથી ફિટ થયા બાદ હવે પહેલા કરતા વધુ ગ્લેમરસ બની ગઈ છે. તાજેતરમાં જ પોતાની જર્ની વિશે વાત કરતા નેહાએ કહ્યું હતું કે, જ્યારે મેં દીકરી મેહરને જન્મ આપ્યો હતો. ત્યારે લોકડાઉન હતું. આવી સ્થિતિમાં, મેં ઘરે રહીને મારું વજન ઝડપથી ઘટાડ્યું.
3/9
નેહાએ કહ્યું કે, મે મારું વજન ઓછું  કર્યું ત્યાં હું ફરીથી પ્રેગ્નેન્ટ થઈ ગઈ. કારણ કે તે સમય દરમિયાન મારું વજન વાંરવાર ઘટતુ અને ફરી  વધતું હતું.
નેહાએ કહ્યું કે, મે મારું વજન ઓછું કર્યું ત્યાં હું ફરીથી પ્રેગ્નેન્ટ થઈ ગઈ. કારણ કે તે સમય દરમિયાન મારું વજન વાંરવાર ઘટતુ અને ફરી વધતું હતું.
4/9
નેહાએ કહ્યું, “મેં મારા બંને બાળકોને એક વર્ષ સુધી ફીડ કરાવ્યું. જેના કારણે મને ખૂબ જ ભૂખ લાગતી હતી. તેથી વજન વધ્યું. પરંતુ હવે મેં 23 કિલો વજન ઘટાડ્યું છે. જો કે, મારા કેસમાં મારે જ્યાં પહોંચવું હતું ત્યાં હું હજી સુધી પહોંચી શકી  નથી. ભવિષ્યમાં હું ચોક્કસપણે ત્યાં પહોંચીશ.”
નેહાએ કહ્યું, “મેં મારા બંને બાળકોને એક વર્ષ સુધી ફીડ કરાવ્યું. જેના કારણે મને ખૂબ જ ભૂખ લાગતી હતી. તેથી વજન વધ્યું. પરંતુ હવે મેં 23 કિલો વજન ઘટાડ્યું છે. જો કે, મારા કેસમાં મારે જ્યાં પહોંચવું હતું ત્યાં હું હજી સુધી પહોંચી શકી નથી. ભવિષ્યમાં હું ચોક્કસપણે ત્યાં પહોંચીશ.”
5/9
અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે વજન ઘટાડ્યા બાદ તેના સ્વાસ્થ્યની સાથે સાથે કામમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. કારણ કે હું એવી ઈન્ડસ્ટ્રીમાંથી છું જ્યાં તમારું શરીર અને દેખાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે મેં મારા કામમાં ઘણો વધારો જોયો છે. આ ઉપરાંત, હું પણ પહેલા કરતાં વધુ સારી દેખાઉં છું.
અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે વજન ઘટાડ્યા બાદ તેના સ્વાસ્થ્યની સાથે સાથે કામમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. કારણ કે હું એવી ઈન્ડસ્ટ્રીમાંથી છું જ્યાં તમારું શરીર અને દેખાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે મેં મારા કામમાં ઘણો વધારો જોયો છે. આ ઉપરાંત, હું પણ પહેલા કરતાં વધુ સારી દેખાઉં છું."
6/9
નેહા ધૂપિયાએ પોતાના ડાયટ વિશે વાત કરતાં કહ્યું કે, મેં ખાંડ, તળેલા ખોરાક અને ગ્લુટેન ઓછું કર્યું છે.
નેહા ધૂપિયાએ પોતાના ડાયટ વિશે વાત કરતાં કહ્યું કે, મેં ખાંડ, તળેલા ખોરાક અને ગ્લુટેન ઓછું કર્યું છે.
7/9
નેહાએ કહ્યું,
નેહાએ કહ્યું, "હું સાંજે 7:00 વાગ્યે મારા બાળકો સાથે ડિનર કરું છું, પછી સવારે 11 વાગ્યે મારા પતિ સાથે નાસ્તો કરું છું અને આ બધું ખરેખર મદદ કરે છે..."
8/9
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નેહા ધૂપિયા વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી સાથે ફિલ્મ 'બેડ ન્યૂઝ'માં જોવા મળશે. ફિલ્મમાં તેનું પાત્ર પણ ખૂબ જ શાનદાર છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નેહા ધૂપિયા વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી સાથે ફિલ્મ 'બેડ ન્યૂઝ'માં જોવા મળશે. ફિલ્મમાં તેનું પાત્ર પણ ખૂબ જ શાનદાર છે.
9/9
(તમામ તસવીરો નેહા ધૂપિયા ઈન્સ્ટાગ્રામ)
(તમામ તસવીરો નેહા ધૂપિયા ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget