શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

Lata Mangeshkar Death Anninversary: લતા મંગેશકરની પુણ્યતિથિ પર સેન્ડ આર્ટિસ્ટે બનાવી 6 ફૂટની પ્રતિકૃતિ, જાણો શું લખ્યું

Lata Mangeshkar Death Anninversary: બોલિવૂડની કોકિલ કંઠી તરીકે ઓળખાતી ભારત રત્ન લતા મંગેશકરની આજે પ્રથમ પુણ્યતિથિ છે. 6 જાન્યુઆરી, 2022ના રોજ 92 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. (તસવીરઃ ANI)

Lata Mangeshkar Death Anninversary:  બોલિવૂડની કોકિલ કંઠી તરીકે ઓળખાતી ભારત રત્ન લતા મંગેશકરની આજે પ્રથમ પુણ્યતિથિ છે. 6 જાન્યુઆરી, 2022ના રોજ 92 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. (તસવીરઃ ANI)

લતા મંગેશકર પુણ્યતિથિ

1/7
સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીમાં પુરી નીલાદ્રી બીચ પર સેન્ડ આર્ટ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીરઃ ANI)
સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીમાં પુરી નીલાદ્રી બીચ પર સેન્ડ આર્ટ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીરઃ ANI)
2/7
આ સેન્ડ આર્ટમાં લતા મંગેશકરની પ્રતિકૃતિ અને ગ્રામોફોનની પ્રતિકૃતિ બનાવી છે. (તસવીરઃ ANI)
આ સેન્ડ આર્ટમાં લતા મંગેશકરની પ્રતિકૃતિ અને ગ્રામોફોનની પ્રતિકૃતિ બનાવી છે. (તસવીરઃ ANI)
3/7
આ સાથે સુદર્શન પટનાયકે સેન્ડ આર્ટમાં 'મેરી આવાઝ હી મેરી પહેચાન' લખ્યું છે.  (તસવીરઃ ANI)
આ સાથે સુદર્શન પટનાયકે સેન્ડ આર્ટમાં 'મેરી આવાઝ હી મેરી પહેચાન' લખ્યું છે. (તસવીરઃ ANI)
4/7
ભારત રત્નથી સમ્માનિત, લતા મંગેશકરે ખૂબ જ નાની ઉંમરે તેમના અવાજ અને તેમની કંઠ્ય પ્રેક્ટિસથી ગાવામાં નિપુણતા મેળવી હતી. (તસવીરઃ ANI)
ભારત રત્નથી સમ્માનિત, લતા મંગેશકરે ખૂબ જ નાની ઉંમરે તેમના અવાજ અને તેમની કંઠ્ય પ્રેક્ટિસથી ગાવામાં નિપુણતા મેળવી હતી. (તસવીરઃ ANI)
5/7
લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી, 2022ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી, 2022ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
6/7
લતા મંગેશકરને ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે.
લતા મંગેશકરને ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે.
7/7
ગત વર્ષે લતા મંગેશકરના નિધન વખતે દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ગત વર્ષે લતા મંગેશકરના નિધન વખતે દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar exit poll 2025: પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Bihar exit poll 2025: પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Delhi bomb blast: દિલ્હી બ્લાસ્ટ પર ચીને દુઃખ વ્યક્ત કર્યું, સિંગાપોરે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો, જાણો અન્ય દેશોએ શું કહ્યું?
Delhi bomb blast: દિલ્હી બ્લાસ્ટ પર ચીને દુઃખ વ્યક્ત કર્યું, સિંગાપોરે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો, જાણો અન્ય દેશોએ શું કહ્યું?
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
સુરતમાં 'ધીમા ઝેર'ના નેટવર્કનો પર્દાફાશ: 'સુરભિ ડેરી'ના 2 યુનિટમાંથી ₹3 લાખનું 955 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
સુરતમાં 'ધીમા ઝેર'ના નેટવર્કનો પર્દાફાશ: 'સુરભિ ડેરી'ના 2 યુનિટમાંથી ₹3 લાખનું 955 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
Embed widget