શોધખોળ કરો

Adah Sharma Relationship: એકતરફી પ્રેમમાં છે અદા શર્મા ? રિલેશનશીપને લઇને બોલી - 'હું તો પ્રેમમાં છું પરંતુ......'

Adah Sharma Relationship: સ્ટાર એક્ટ્રેસ અદા શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે, અદા શર્મા પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ સિક્રેટિવ રહે છે,

Adah Sharma Relationship: સ્ટાર એક્ટ્રેસ અદા શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે, અદા શર્મા પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ સિક્રેટિવ રહે છે,

 (પ્રતિકાત્મક તસવીર)

1/9
Adah Sharma Relationship: સ્ટાર એક્ટ્રેસ અદા શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે, અદા શર્મા પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ સિક્રેટિવ રહે છે, અને તાજેતરમાં જ તેને એક મોટો ખુલાસો કર્યો છે કે તે ડેટ કરી રહી છે.
Adah Sharma Relationship: સ્ટાર એક્ટ્રેસ અદા શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે, અદા શર્મા પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ સિક્રેટિવ રહે છે, અને તાજેતરમાં જ તેને એક મોટો ખુલાસો કર્યો છે કે તે ડેટ કરી રહી છે.
2/9
પોતાની પર્સનલ લાઇફને લઇને અદા શર્માએ કહ્યું- હું બહુજ વધુ સીક્રેટિવ છું અને કોઇને પણ ખબર ન પડતી કે હું કોઇને ડેટ કરી રહી છું કે નહીં.
પોતાની પર્સનલ લાઇફને લઇને અદા શર્માએ કહ્યું- હું બહુજ વધુ સીક્રેટિવ છું અને કોઇને પણ ખબર ન પડતી કે હું કોઇને ડેટ કરી રહી છું કે નહીં.
3/9
એટલુ જ નહીં અદા શર્માએ કહ્યું કે તેના તરફથી તે પ્રેમ કરે છે પરંતુ સામે વાળાના દિલમાં શું છે, તે તેને નથી ખબર. અદા શર્મા કહે છે - તો મારી તરફથી પ્રેમ છે, તે વ્યક્તિની તરફથી મને વાસ્તવમાં યકીન નથી.
એટલુ જ નહીં અદા શર્માએ કહ્યું કે તેના તરફથી તે પ્રેમ કરે છે પરંતુ સામે વાળાના દિલમાં શું છે, તે તેને નથી ખબર. અદા શર્મા કહે છે - તો મારી તરફથી પ્રેમ છે, તે વ્યક્તિની તરફથી મને વાસ્તવમાં યકીન નથી.
4/9
જ્યારે તેને પુછવામાં આવ્યુ કે વસ્તુઓ કૉમ્પ્લીકેટેડ છે, તો તેને કહ્યું- આ કૉમ્પલીકેટેડ નથી, હું પોતાની તરફથી ખુલ્લમ ખલ્લી વાત કહી રહી છું હું એક રિલેશનશીપમાં છું, અને મને વિશ્વાસ છે કે આ એક સારી વાત છે.
જ્યારે તેને પુછવામાં આવ્યુ કે વસ્તુઓ કૉમ્પ્લીકેટેડ છે, તો તેને કહ્યું- આ કૉમ્પલીકેટેડ નથી, હું પોતાની તરફથી ખુલ્લમ ખલ્લી વાત કહી રહી છું હું એક રિલેશનશીપમાં છું, અને મને વિશ્વાસ છે કે આ એક સારી વાત છે.
5/9
આને લઇને અદા શર્માએ કહ્યું કે તેના દોસ્તો જાણે છે કે તેના માટે છુપાવવુ ખુબ મુસ્કેલ છે. તેમને કહ્યું કે તેનો દોસ્ત તરતજ સમજી જશે કે તે કોના વિશે વાત કરી રહી છે.
આને લઇને અદા શર્માએ કહ્યું કે તેના દોસ્તો જાણે છે કે તેના માટે છુપાવવુ ખુબ મુસ્કેલ છે. તેમને કહ્યું કે તેનો દોસ્ત તરતજ સમજી જશે કે તે કોના વિશે વાત કરી રહી છે.
6/9
અદા શર્મા કહ્યું- પોતાના દોસ્તો સાથે જ મને જાણે છે, હું છુપાવી નથી શકતી, જે ક્ષણે હું તે છોકરા વિશે વાત કરી રહી છું, તેને ખબર પડી જશે. તે મારી આંખોમાં જોઇ શકે છે. જોકે, હું વસ્તુઓને લઇને બહુજ ગોપનીય અને સુરક્ષાત્મક છું, હું આને છુપાવીને રાખુ છુ અને દરેક વસ્તુઓને નકારુ છું.
અદા શર્મા કહ્યું- પોતાના દોસ્તો સાથે જ મને જાણે છે, હું છુપાવી નથી શકતી, જે ક્ષણે હું તે છોકરા વિશે વાત કરી રહી છું, તેને ખબર પડી જશે. તે મારી આંખોમાં જોઇ શકે છે. જોકે, હું વસ્તુઓને લઇને બહુજ ગોપનીય અને સુરક્ષાત્મક છું, હું આને છુપાવીને રાખુ છુ અને દરેક વસ્તુઓને નકારુ છું.
7/9
વળી, જ્યારે તેની સાથે લગ્ન વિશે મે સવાલ કર્યો તો તેને કહ્યું કે, તે ઘણીવાર પડદા પર દુલ્હન બન્યા બાદ, તેને વિશ્વાસ નથી થતો કે તે એક દુલ્હનના રૂપમાં સામે આવશે.
વળી, જ્યારે તેની સાથે લગ્ન વિશે મે સવાલ કર્યો તો તેને કહ્યું કે, તે ઘણીવાર પડદા પર દુલ્હન બન્યા બાદ, તેને વિશ્વાસ નથી થતો કે તે એક દુલ્હનના રૂપમાં સામે આવશે.
8/9
તેને કહ્યું- વાસ્તવિક જીવન મને નથી લાગતુ કે મારા લગ્ન થશે. હાલના સમયમાં મને નથી ખબર કે મારે લગ્ન કરવાના છે કે નહીં.
તેને કહ્યું- વાસ્તવિક જીવન મને નથી લાગતુ કે મારા લગ્ન થશે. હાલના સમયમાં મને નથી ખબર કે મારે લગ્ન કરવાના છે કે નહીં.
9/9
અદા શર્મા
અદા શર્મા

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget