શોધખોળ કરો

Janmashtami 2022: આ કલાકારોએ કૃષ્ણની ભૂમિકા ભજવી અને છવાઈ ગયા, જાણો કઈ સિરીયલમાં કોણ કૃષ્ણ બન્યું

Tv Actors Who Played Lord Krishna: દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવનાર છે ત્યારે આજે આ લેખ દ્વારા આપણે એવા કલાકારો વિશે વાત કરીશું જેઓ શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવીને સ્ટાર બન્યા હતા.

Tv Actors Who Played Lord Krishna: દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવનાર છે ત્યારે આજે આ લેખ દ્વારા આપણે એવા કલાકારો વિશે વાત કરીશું જેઓ શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવીને સ્ટાર બન્યા હતા.

ફાઈલ ફોટો

1/8
સુમેધ મુદનાલકર 2018 માં પ્રસારિત થયેલા શો રાધાકૃષ્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ શોથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
સુમેધ મુદનાલકર 2018 માં પ્રસારિત થયેલા શો રાધાકૃષ્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ શોથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
2/8
સૌરભ રાજ જૈન 2013માં પ્રસારિત થયેલા શો મહાભારતમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. દર્શકોને આ શો ઘણો પસંદ આવ્યો. આ શો દ્વારા સૌરભને ઘણી ઓળખ મળી.
સૌરભ રાજ જૈન 2013માં પ્રસારિત થયેલા શો મહાભારતમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. દર્શકોને આ શો ઘણો પસંદ આવ્યો. આ શો દ્વારા સૌરભને ઘણી ઓળખ મળી.
3/8
બીઆર ચોપરાની ક્લાસિક ટેલિવિઝન સિરીયલ મહાભારત જે 1998માં પ્રસારિત થઈ હતી. આ શોમાં નીતિશ ભારદ્વાજે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. 23 વર્ષની ઉંમરે કૃષ્ણનું પાત્ર ભજવીને નીતિશ રાતોરાત સ્ટાર બની ગયા હતા.
બીઆર ચોપરાની ક્લાસિક ટેલિવિઝન સિરીયલ મહાભારત જે 1998માં પ્રસારિત થઈ હતી. આ શોમાં નીતિશ ભારદ્વાજે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. 23 વર્ષની ઉંમરે કૃષ્ણનું પાત્ર ભજવીને નીતિશ રાતોરાત સ્ટાર બની ગયા હતા.
4/8
શ્રી કૃષ્ણ જે 1993 માં પ્રસારિત થઈ હતી. આ સિરિયલનું નિર્માણ રામાનંદ સાગરે કર્યું હતું. આ શોમાં સ્વપ્નિલ જોશીએ કૃષ્ણના કિશોર વયનો રોલ કર્યો હતો.
શ્રી કૃષ્ણ જે 1993 માં પ્રસારિત થઈ હતી. આ સિરિયલનું નિર્માણ રામાનંદ સાગરે કર્યું હતું. આ શોમાં સ્વપ્નિલ જોશીએ કૃષ્ણના કિશોર વયનો રોલ કર્યો હતો.
5/8
1993 માં આવેલી શ્રી કૃષ્ણ સિરીયલમાં સ્વપ્નિલ જોશીએ કિશોર વયના કૃષ્ણનો રોલ કર્યા બાદમાં સર્વદમન બેનર્જીએ યુવાન વયના કૃષ્ણનો રોલ કર્યો હતો. સર્વદમન બેનર્જીના આ રોલ માટે તેમના ખુબ વખાણ થયા હતા અને તેમને ખુબ પ્રસિદ્ધી મળી હતી.
1993 માં આવેલી શ્રી કૃષ્ણ સિરીયલમાં સ્વપ્નિલ જોશીએ કિશોર વયના કૃષ્ણનો રોલ કર્યા બાદમાં સર્વદમન બેનર્જીએ યુવાન વયના કૃષ્ણનો રોલ કર્યો હતો. સર્વદમન બેનર્જીના આ રોલ માટે તેમના ખુબ વખાણ થયા હતા અને તેમને ખુબ પ્રસિદ્ધી મળી હતી.
6/8
'કહાની હમારે મહાભારત કી' સિરીયલ જે 2008માં પ્રસારિત થઈ હતી તેનું નિર્માણ બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોમાં મૃણાલ જૈને શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.
'કહાની હમારે મહાભારત કી' સિરીયલ જે 2008માં પ્રસારિત થઈ હતી તેનું નિર્માણ બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોમાં મૃણાલ જૈને શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.
7/8
શ્રી કૃષ્ણ સિરિયલમાં બાળ કલાકાર ધૃતિ ભાટિયાએ શ્રી કૃષ્ણનો રોલ કર્યો હતો. ધૃતિ છોકરી હોવા છતાં તેણે કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ધૃતિ પછી, મેઘન જાધવે કિશોરવયના કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલ સપ્ટેમ્બર 2009 સુધી પ્રસારિત કરવામાં આવી હતી.
શ્રી કૃષ્ણ સિરિયલમાં બાળ કલાકાર ધૃતિ ભાટિયાએ શ્રી કૃષ્ણનો રોલ કર્યો હતો. ધૃતિ છોકરી હોવા છતાં તેણે કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ધૃતિ પછી, મેઘન જાધવે કિશોરવયના કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલ સપ્ટેમ્બર 2009 સુધી પ્રસારિત કરવામાં આવી હતી.
8/8
સૌરભ પાંડેએ 2015ના શો સૂર્યપુત્ર કર્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. જો કે, શોમાં શ્રી કૃષ્ણની વાર્તાને મુખ્ય રીતે રજૂ કરવામાં આવી ન હતી.
સૌરભ પાંડેએ 2015ના શો સૂર્યપુત્ર કર્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. જો કે, શોમાં શ્રી કૃષ્ણની વાર્તાને મુખ્ય રીતે રજૂ કરવામાં આવી ન હતી.

ટેલીવિઝન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget