શોધખોળ કરો

Janmashtami 2022: આ કલાકારોએ કૃષ્ણની ભૂમિકા ભજવી અને છવાઈ ગયા, જાણો કઈ સિરીયલમાં કોણ કૃષ્ણ બન્યું

Tv Actors Who Played Lord Krishna: દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવનાર છે ત્યારે આજે આ લેખ દ્વારા આપણે એવા કલાકારો વિશે વાત કરીશું જેઓ શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવીને સ્ટાર બન્યા હતા.

Tv Actors Who Played Lord Krishna: દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવનાર છે ત્યારે આજે આ લેખ દ્વારા આપણે એવા કલાકારો વિશે વાત કરીશું જેઓ શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવીને સ્ટાર બન્યા હતા.

ફાઈલ ફોટો

1/8
સુમેધ મુદનાલકર 2018 માં પ્રસારિત થયેલા શો રાધાકૃષ્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ શોથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
સુમેધ મુદનાલકર 2018 માં પ્રસારિત થયેલા શો રાધાકૃષ્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ શોથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
2/8
સૌરભ રાજ જૈન 2013માં પ્રસારિત થયેલા શો મહાભારતમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. દર્શકોને આ શો ઘણો પસંદ આવ્યો. આ શો દ્વારા સૌરભને ઘણી ઓળખ મળી.
સૌરભ રાજ જૈન 2013માં પ્રસારિત થયેલા શો મહાભારતમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. દર્શકોને આ શો ઘણો પસંદ આવ્યો. આ શો દ્વારા સૌરભને ઘણી ઓળખ મળી.
3/8
બીઆર ચોપરાની ક્લાસિક ટેલિવિઝન સિરીયલ મહાભારત જે 1998માં પ્રસારિત થઈ હતી. આ શોમાં નીતિશ ભારદ્વાજે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. 23 વર્ષની ઉંમરે કૃષ્ણનું પાત્ર ભજવીને નીતિશ રાતોરાત સ્ટાર બની ગયા હતા.
બીઆર ચોપરાની ક્લાસિક ટેલિવિઝન સિરીયલ મહાભારત જે 1998માં પ્રસારિત થઈ હતી. આ શોમાં નીતિશ ભારદ્વાજે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. 23 વર્ષની ઉંમરે કૃષ્ણનું પાત્ર ભજવીને નીતિશ રાતોરાત સ્ટાર બની ગયા હતા.
4/8
શ્રી કૃષ્ણ જે 1993 માં પ્રસારિત થઈ હતી. આ સિરિયલનું નિર્માણ રામાનંદ સાગરે કર્યું હતું. આ શોમાં સ્વપ્નિલ જોશીએ કૃષ્ણના કિશોર વયનો રોલ કર્યો હતો.
શ્રી કૃષ્ણ જે 1993 માં પ્રસારિત થઈ હતી. આ સિરિયલનું નિર્માણ રામાનંદ સાગરે કર્યું હતું. આ શોમાં સ્વપ્નિલ જોશીએ કૃષ્ણના કિશોર વયનો રોલ કર્યો હતો.
5/8
1993 માં આવેલી શ્રી કૃષ્ણ સિરીયલમાં સ્વપ્નિલ જોશીએ કિશોર વયના કૃષ્ણનો રોલ કર્યા બાદમાં સર્વદમન બેનર્જીએ યુવાન વયના કૃષ્ણનો રોલ કર્યો હતો. સર્વદમન બેનર્જીના આ રોલ માટે તેમના ખુબ વખાણ થયા હતા અને તેમને ખુબ પ્રસિદ્ધી મળી હતી.
1993 માં આવેલી શ્રી કૃષ્ણ સિરીયલમાં સ્વપ્નિલ જોશીએ કિશોર વયના કૃષ્ણનો રોલ કર્યા બાદમાં સર્વદમન બેનર્જીએ યુવાન વયના કૃષ્ણનો રોલ કર્યો હતો. સર્વદમન બેનર્જીના આ રોલ માટે તેમના ખુબ વખાણ થયા હતા અને તેમને ખુબ પ્રસિદ્ધી મળી હતી.
6/8
'કહાની હમારે મહાભારત કી' સિરીયલ જે 2008માં પ્રસારિત થઈ હતી તેનું નિર્માણ બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોમાં મૃણાલ જૈને શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.
'કહાની હમારે મહાભારત કી' સિરીયલ જે 2008માં પ્રસારિત થઈ હતી તેનું નિર્માણ બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોમાં મૃણાલ જૈને શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.
7/8
શ્રી કૃષ્ણ સિરિયલમાં બાળ કલાકાર ધૃતિ ભાટિયાએ શ્રી કૃષ્ણનો રોલ કર્યો હતો. ધૃતિ છોકરી હોવા છતાં તેણે કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ધૃતિ પછી, મેઘન જાધવે કિશોરવયના કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલ સપ્ટેમ્બર 2009 સુધી પ્રસારિત કરવામાં આવી હતી.
શ્રી કૃષ્ણ સિરિયલમાં બાળ કલાકાર ધૃતિ ભાટિયાએ શ્રી કૃષ્ણનો રોલ કર્યો હતો. ધૃતિ છોકરી હોવા છતાં તેણે કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ધૃતિ પછી, મેઘન જાધવે કિશોરવયના કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલ સપ્ટેમ્બર 2009 સુધી પ્રસારિત કરવામાં આવી હતી.
8/8
સૌરભ પાંડેએ 2015ના શો સૂર્યપુત્ર કર્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. જો કે, શોમાં શ્રી કૃષ્ણની વાર્તાને મુખ્ય રીતે રજૂ કરવામાં આવી ન હતી.
સૌરભ પાંડેએ 2015ના શો સૂર્યપુત્ર કર્ણમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. જો કે, શોમાં શ્રી કૃષ્ણની વાર્તાને મુખ્ય રીતે રજૂ કરવામાં આવી ન હતી.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget