શોધખોળ કરો

'જેઠાલાલ'ના કારણે મુનમુન દત્તાને મળ્યો હતો 'બબીતા જી' નો રોલ, જાણો એપિસોડના કેટલા રૂપિયા વસૂલે છે?

Taarak Mehta Ka Ooltah Chashmah ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. જેના દરેક પાત્ર પર દર્શકો ભરપૂર પ્રેમ વરસાવે છે.

Taarak Mehta Ka Ooltah Chashmah ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. જેના દરેક પાત્ર પર દર્શકો ભરપૂર પ્રેમ વરસાવે છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Taarak Mehta Ka Ooltah Chashmah ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. જેના દરેક પાત્ર પર દર્શકો ભરપૂર પ્રેમ વરસાવે છે. આજે અમે તમને શોના સૌથી ગ્લેમરસ પાત્ર એટલે કે 'બબીતા ​​જી' સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.
Taarak Mehta Ka Ooltah Chashmah ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. જેના દરેક પાત્ર પર દર્શકો ભરપૂર પ્રેમ વરસાવે છે. આજે અમે તમને શોના સૌથી ગ્લેમરસ પાત્ર એટલે કે 'બબીતા ​​જી' સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.
2/8
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 15 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે એટલું જ નહીં પરંતુ મોટાભાગે ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર પણ રહે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને આ શો ગમે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને શોના સૌથી લોકપ્રિય પાત્ર એટલે કે 'બબીતા ​​જી' વિશે વાત કરવાના છીએ.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 15 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે એટલું જ નહીં પરંતુ મોટાભાગે ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર પણ રહે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને આ શો ગમે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને શોના સૌથી લોકપ્રિય પાત્ર એટલે કે 'બબીતા ​​જી' વિશે વાત કરવાના છીએ.
3/8
આ શોમાં સુંદર અભિનેત્રી મુનમુન દત્તા બબીતા ​​જીનું પાત્ર ભજવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે મુનમુનને આ રોલ અભિનેતા દિલીપ જોશીના કારણે મળ્યો છે, જેમણે શોમાં 'જેઠાલાલ'નો રોલ કર્યો હતો.
આ શોમાં સુંદર અભિનેત્રી મુનમુન દત્તા બબીતા ​​જીનું પાત્ર ભજવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે મુનમુનને આ રોલ અભિનેતા દિલીપ જોશીના કારણે મળ્યો છે, જેમણે શોમાં 'જેઠાલાલ'નો રોલ કર્યો હતો.
4/8
બહુ ઓછા લોકો જાણે છે કે આ શો પહેલા દિલીપ અને મુનમુન બીજા શોમાં પણ સાથે જોવા મળ્યા હતા. બંનેએ 2004માં આવેલા શો 'હમ સબ બારાતી'માં કામ કર્યું હતું. તેથી 'તારક મહેતા'ની શરૂઆત પહેલા જ બંને મિત્રો બની ગયા હતા.
બહુ ઓછા લોકો જાણે છે કે આ શો પહેલા દિલીપ અને મુનમુન બીજા શોમાં પણ સાથે જોવા મળ્યા હતા. બંનેએ 2004માં આવેલા શો 'હમ સબ બારાતી'માં કામ કર્યું હતું. તેથી 'તારક મહેતા'ની શરૂઆત પહેલા જ બંને મિત્રો બની ગયા હતા.
5/8
આવી સ્થિતિમાં જ્યારે 'તારક મહેતા'ના નિર્માતાઓ બબીતાના રોલ માટે અભિનેત્રીની શોધમાં હતા, ત્યારે દિલીપે મુનમુનનું નામ સૂચવ્યું અને નિર્માતાએ તેમના સૂચનને માન આપી અને મુનમુનને કાસ્ટ કરી હતી.
આવી સ્થિતિમાં જ્યારે 'તારક મહેતા'ના નિર્માતાઓ બબીતાના રોલ માટે અભિનેત્રીની શોધમાં હતા, ત્યારે દિલીપે મુનમુનનું નામ સૂચવ્યું અને નિર્માતાએ તેમના સૂચનને માન આપી અને મુનમુનને કાસ્ટ કરી હતી.
6/8
મુનમુન માત્ર ટીવી પર જ નહીં પરંતુ  બોલિવૂડમાં પણ જોવા મળી છે. અભિનેત્રીએ 'મુંબઈ એક્સપ્રેસ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, અભિનેત્રીને લોકપ્રિયતા 'તારક મહેતા'થી જ મળી હતી. અભિનેત્રી હવે એક એપિસોડ માટે 30 થી 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે.
મુનમુન માત્ર ટીવી પર જ નહીં પરંતુ  બોલિવૂડમાં પણ જોવા મળી છે. અભિનેત્રીએ 'મુંબઈ એક્સપ્રેસ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, અભિનેત્રીને લોકપ્રિયતા 'તારક મહેતા'થી જ મળી હતી. અભિનેત્રી હવે એક એપિસોડ માટે 30 થી 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે.
7/8
મુનમુન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં તે અવારનવાર શોના સેટ અને તેના જીવન સાથે જોડાયેલ દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે.
મુનમુન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં તે અવારનવાર શોના સેટ અને તેના જીવન સાથે જોડાયેલ દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget