શોધખોળ કરો
OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહેલી, વેબ સીરિઝ ‘ચક્રવ્યૂહ.ના સંવાદ આ ગુજરાતી લેખકે લખ્યાં છે
વેબ સીરિઝ ચક્રવ્યૂહ
1/4

OTT પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર પર છેલ્લા કેટલાક સમયથી ચક્રવ્યુ હ વેબ સીરિઝ ધૂમ મચાવી રહેલી છે. આ વેબ સીરીઝ છેલ્લા ઘણાં અઠવાડિયાથી નંબર વન પર છે.વેબ સીરિઝ ચક્રવ્યુહની સફળતા પાછળ તેના ચોટદાર ડાયલોગ છે. આ ડાયલોગ લખનાર ગુજરાતી લેખક છે. જી હાં, ચક્રવ્યૂહના ડાયલોગ ગુજરાતી લેખક રાહુલુ પટેલે લખ્યા છે.
2/4

વેબ સીરિઝ ચક્રવ્યૂહ સાઇબર અંડરવર્લ્ડની કહાણી છે. જેનું કથાનક અને સંવાદ દર્શકોને જકડી રાખવા માટે સક્ષમ છે. વેબ સિરીઝ મુખ્ય કથાનક સાઇબર ક્રાઇમ છે. આ વેબ સીરિઝના સંવાદ લખનાર લેખક રાહુલ પટેલે કહ્યું કે, યંગસ્ટર્સે આ એન્ટી સોશિયલ દુનિયાને સમજવી આજના સમયની માંગ છે.
3/4

મોબાઈલ કેમેરાની અંગત તસ્વીરો અને વીડિયો કોઈ વાર ષડયંત્ર દ્વારા લીક થઇ જાય છે. સમગ્ર દુનિયામાં તેનું મોટું બજાર બની ગયું છે. ગ્લોબલ દુનિયાના આવા લીક વીડિયો તમને ગલી મહોલ્લાઓમાં મળી જશે. આ ગોરખંધધો કેવા ચક્રવ્યૂહ બની ગયો છે તેની વાર્તા આ વેબ સીરીઝમાં છે
4/4

રાહુલ પટેલ સ્ટેટ વર્સિસ નાણાવટી, એક્સિડેન્ટ ઓન અ હિલ રોડ, સાવધાન ઈન્ડિયા, ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શૉ જેવા શૉ લખી ચુક્યા છે. 2017માં નેશનલ એવોર્ડ જીતનાર ફિલ્મ ‘મહાયોદ્ધા રામ’ના સંવાદ પણ રાહુલ પટેલે જ લખ્યાં હતા.
Published at : 02 Apr 2021 02:13 PM (IST)
આગળ જુઓ





















