શોધખોળ કરો
આ આર્મીમેને મોદી સરકારને હચમચાવી દીધી, જાણો આખા દેશને કેમ મંડાયેલી છે તેમના પર નજર ?
1/5

ખેડૂત આંદોલનનો આજે 12મો દિવસ છે. આવતીકાલે ભારત બંધનું એલાન છે. ખેડૂત આંદોલન દરમિયાન મોદી સરકારને હચમચાવી નાંખનારા ખેડૂત નેતા જોગિંદર સિંહ ઉમરાહની આજે ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.
2/5

યૂનિયન તેના જોગિંદર સિંહ ઉગરાહાનું કહેવું છે કે કોર્પોરેટ ભારતીય કારોબારનો એક મોટો હિસ્સો છે. તેઓ હવે કૃષિ સેક્ટરને ગળી જવા માંગે છે. તેથી અમે કારોબારીઓ સામે લડી રહ્યા છીએ. અમારી સીધી લડાઇ તેમની સામે છે. અમને ખબર છે કે મોલ્સ, પેટ્રોલ પંપમાં કામ કરતાં કર્મચારીઓ પર આ પ્રદર્શનની વિપરીત અસર પડી રહી છે પરંતુ અમે મજબૂર છીએ. (તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક)
Published at :
આગળ જુઓ




















