શોધખોળ કરો
ખેડૂતોની પિડા ના જોઈ શકાતાં આંદોલનના સ્થળે જ ગોળી મારીને આપઘાત કરી લેનારા બાબા રામસિંહના લાખો અનુયાયી, ક્યા નામે હતા પ્રખ્યાત ?
1/6

નવી દિલ્હીઃ દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે ખેડૂતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. આંદોલનકારી ખેડૂતોને હડાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી સુનાવણી થશે. ખેડૂત આંદોલનની વચ્ચે બુધવારે એક હેરાન કરતી ઘટના બની હતી. કથિત રીતે ખેડૂત આંદોલનના સમર્થનમાં સંત બાબા રામસિંહએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
2/6

સંત બાબા રામસિંહનો ડેરો કરનાલ જિલ્લામાં સિંગડા ગામમાં છે. તેઓ સિંગડાવાળા બાબાજીના નામથી પ્રખ્યાત હતા. બાબા રામ સિંહ સિંગડા વાળા ડેરા સિવાય દુનિયાના અલગ-અલગ દેશોમાં પ્રવચન કરવા માટે જતા હતા. સંત બાબા રામ સિંહ હંમેશા વિવાદોથી દૂર રહ્યા. તેમણે સામાજિક અને આર્થિક સુધારામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે.
Published at :
આગળ જુઓ





















