શોધખોળ કરો

ખેડૂતોની પિડા ના જોઈ શકાતાં આંદોલનના સ્થળે જ ગોળી મારીને આપઘાત કરી લેનારા બાબા રામસિંહના લાખો અનુયાયી, ક્યા નામે હતા પ્રખ્યાત ?

1/6
નવી દિલ્હીઃ દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે ખેડૂતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. આંદોલનકારી ખેડૂતોને હડાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી સુનાવણી  થશે. ખેડૂત આંદોલનની  વચ્ચે બુધવારે એક હેરાન કરતી ઘટના બની હતી. કથિત રીતે ખેડૂત આંદોલનના સમર્થનમાં સંત બાબા રામસિંહએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
નવી દિલ્હીઃ દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે ખેડૂતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. આંદોલનકારી ખેડૂતોને હડાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી સુનાવણી થશે. ખેડૂત આંદોલનની વચ્ચે બુધવારે એક હેરાન કરતી ઘટના બની હતી. કથિત રીતે ખેડૂત આંદોલનના સમર્થનમાં સંત બાબા રામસિંહએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
2/6
સંત બાબા રામસિંહનો ડેરો કરનાલ જિલ્લામાં સિંગડા ગામમાં છે. તેઓ સિંગડાવાળા બાબાજીના નામથી પ્રખ્યાત હતા. બાબા રામ સિંહ સિંગડા વાળા ડેરા સિવાય દુનિયાના અલગ-અલગ દેશોમાં પ્રવચન કરવા માટે જતા હતા. સંત બાબા રામ સિંહ હંમેશા વિવાદોથી દૂર રહ્યા. તેમણે સામાજિક અને આર્થિક સુધારામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે.
સંત બાબા રામસિંહનો ડેરો કરનાલ જિલ્લામાં સિંગડા ગામમાં છે. તેઓ સિંગડાવાળા બાબાજીના નામથી પ્રખ્યાત હતા. બાબા રામ સિંહ સિંગડા વાળા ડેરા સિવાય દુનિયાના અલગ-અલગ દેશોમાં પ્રવચન કરવા માટે જતા હતા. સંત બાબા રામ સિંહ હંમેશા વિવાદોથી દૂર રહ્યા. તેમણે સામાજિક અને આર્થિક સુધારામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે.
3/6
65 વર્ષના બાબા રામ સિંહ હરિયાણાના કરનાલના રહેવાસી હતા. કહેવાય છે કે હરિયાણા અને પંજાબ સિવાય દુનિયાભરમાં તેમના લાખોની સંખ્યામાં અનુયાયી છે. તેઓ કેટલાંક સિખ સંગઠનોમાં અલગ-અલગ પદો પર રહી ચૂકયા છે.
65 વર્ષના બાબા રામ સિંહ હરિયાણાના કરનાલના રહેવાસી હતા. કહેવાય છે કે હરિયાણા અને પંજાબ સિવાય દુનિયાભરમાં તેમના લાખોની સંખ્યામાં અનુયાયી છે. તેઓ કેટલાંક સિખ સંગઠનોમાં અલગ-અલગ પદો પર રહી ચૂકયા છે.
4/6
કરનાલ પાસે નાનકસર ગુરૂદ્વારા સાહિબથી હતા રામસિંહ. રામસિંહએ દિલ્હી-હરિયાણા સ્થિત સિંધુ બોર્ડર પર પોતાને ગોળી મારી છે. રામ સિંહ સુસાઈડ નોટમાં કથિત રીતે લખ્યું, ખેડૂતોનું દુખ જોયું, પોતાના હક માટે રસ્તાઓ પર છે. દિલ ખૂબ જ દુખી થયું, સરકાર ન્યાય નથી કરી રહી, જુલ્મ છે, જુલ્મ કરવુ પાપ છે, જુલ્મ સહન કરવો પણ પાપ છે. કોઈએ ખેડૂતોના હકમાં અને જુલ્મ વિરૂદ્ધ કંઈક કર્યું. ઘણા લોકોએ પુરસ્કાર પરત કરી રોષ વ્યક્ત કર્યો.
કરનાલ પાસે નાનકસર ગુરૂદ્વારા સાહિબથી હતા રામસિંહ. રામસિંહએ દિલ્હી-હરિયાણા સ્થિત સિંધુ બોર્ડર પર પોતાને ગોળી મારી છે. રામ સિંહ સુસાઈડ નોટમાં કથિત રીતે લખ્યું, ખેડૂતોનું દુખ જોયું, પોતાના હક માટે રસ્તાઓ પર છે. દિલ ખૂબ જ દુખી થયું, સરકાર ન્યાય નથી કરી રહી, જુલ્મ છે, જુલ્મ કરવુ પાપ છે, જુલ્મ સહન કરવો પણ પાપ છે. કોઈએ ખેડૂતોના હકમાં અને જુલ્મ વિરૂદ્ધ કંઈક કર્યું. ઘણા લોકોએ પુરસ્કાર પરત કરી રોષ વ્યક્ત કર્યો.
5/6
સંત બાબા રામ સિંહ ખેડૂત હોવાની સાથે ધાર્મિક ઉપદેશક પણ હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી દિલ્હીમાં હતા અને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમણે શિબિરની પણ વ્યવસ્થા કરી હતી અને ધાબળા પણ વહેંચ્યા હતા.
સંત બાબા રામ સિંહ ખેડૂત હોવાની સાથે ધાર્મિક ઉપદેશક પણ હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી દિલ્હીમાં હતા અને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમણે શિબિરની પણ વ્યવસ્થા કરી હતી અને ધાબળા પણ વહેંચ્યા હતા.
6/6
ખેડૂત આંદોલનની  વચ્ચે બુધવારે એક હેરાન કરતી ઘટના બની હતી. કથિત રીતે ખેડૂત આંદોલનના સમર્થનમાં સંત બાબા રામસિંહએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
ખેડૂત આંદોલનની વચ્ચે બુધવારે એક હેરાન કરતી ઘટના બની હતી. કથિત રીતે ખેડૂત આંદોલનના સમર્થનમાં સંત બાબા રામસિંહએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.