શોધખોળ કરો

ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળનું સેવન બેસ્ટ, શિયાળામાં ખાવાથી થશે ડબલ લાભ

ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળનું સેવન બેસ્ટ, શિયાળામાં ખાવાથી થશે ડબલ લાભ

ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળનું સેવન બેસ્ટ,  શિયાળામાં ખાવાથી થશે ડબલ લાભ

પ્રતિકાત્મક તસવીર

1/6
ડાયાબિટીસમાં કયા ફળો અને શાકભાજી ખાવા જોઈએ? તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. કેટલાક એવા ફળ છે જે ખાવાથી ડાયાબિટીસના દર્દીના બ્લડ શુગર લેવલ વધી શકે છે.
ડાયાબિટીસમાં કયા ફળો અને શાકભાજી ખાવા જોઈએ? તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. કેટલાક એવા ફળ છે જે ખાવાથી ડાયાબિટીસના દર્દીના બ્લડ શુગર લેવલ વધી શકે છે.
2/6
જામફળની સિઝન શિયાળામાં હોય છે. જાણો ડાયાબિટીસમાં જામફળ ખાઈ શકાય કે કેમ. શું જામફળ ખાવાથી શુગર વધે છે ? જો તમે જામફળ ખાઈ શકો છો તો તમે તેને કેટલી માત્રામાં ખાઈ શકો છો?
જામફળની સિઝન શિયાળામાં હોય છે. જાણો ડાયાબિટીસમાં જામફળ ખાઈ શકાય કે કેમ. શું જામફળ ખાવાથી શુગર વધે છે ? જો તમે જામફળ ખાઈ શકો છો તો તમે તેને કેટલી માત્રામાં ખાઈ શકો છો?
3/6
જામફળ એક એવું ફળ છે જે પોષક તત્વોની દૃષ્ટિએ સફરજન કરતાં શ્રેષ્ઠ છે. જામફળના ફાયદાઓને કારણે તેને સંસ્કૃતમાં 'અમૃત' પણ કહેવામાં આવે છે. શિયાળો એ તાજા અને મીઠા જામફળની ઋતુ છે. તમારે દરરોજ 1 જામફળ ખાવું જોઈએ. જામફળ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક ફળ છે. જામફળ જ નહીં, તેના પાન પણ ડાયાબિટીસમાં ફાયદાકારક છે.
જામફળ એક એવું ફળ છે જે પોષક તત્વોની દૃષ્ટિએ સફરજન કરતાં શ્રેષ્ઠ છે. જામફળના ફાયદાઓને કારણે તેને સંસ્કૃતમાં 'અમૃત' પણ કહેવામાં આવે છે. શિયાળો એ તાજા અને મીઠા જામફળની ઋતુ છે. તમારે દરરોજ 1 જામફળ ખાવું જોઈએ. જામફળ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક ફળ છે. જામફળ જ નહીં, તેના પાન પણ ડાયાબિટીસમાં ફાયદાકારક છે.
4/6
તેમાં ઘણા વિટામિન્સ મળી આવે છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. જામફળમાં વિટામિન સી, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, લાઈકોપીન અને એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
તેમાં ઘણા વિટામિન્સ મળી આવે છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. જામફળમાં વિટામિન સી, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, લાઈકોપીન અને એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
5/6
ડાયાબિટીસના દર્દીઓ આખા દિવસમાં 1  જામફળ ખાઈ શકે છે. નાસ્તામાં જામફળ ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસભર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે જામફળ ખાવાથી પેટ અને પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
ડાયાબિટીસના દર્દીઓ આખા દિવસમાં 1 જામફળ ખાઈ શકે છે. નાસ્તામાં જામફળ ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસભર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે જામફળ ખાવાથી પેટ અને પાચન સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
6/6
જામફળ ખાવાથી સ્થૂળતા પણ ઓછી થાય છે. જામફળ શરીરને ઘણી બધી રીતે ફાયદા પહોંચાડે છે.
જામફળ ખાવાથી સ્થૂળતા પણ ઓછી થાય છે. જામફળ શરીરને ઘણી બધી રીતે ફાયદા પહોંચાડે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget