શોધખોળ કરો

Health:રોજ નાસ્તામાં સફેદ બ્રેડનું કરો છો સેવન, તો સાવધાન, જાણો ગંભીર નુકસાન

નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે પરંતુ બ્રેડ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ બ્રેડનું સેવન કેમ ન કરવું જોઈએ.

નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે   પરંતુ બ્રેડ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ બ્રેડનું  સેવન કેમ ન કરવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Disadvantages of Eating Bread: નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે   પરંતુ બ્રેડ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ બ્રેડનું  સેવન કેમ ન કરવું જોઈએ.
Disadvantages of Eating Bread: નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે પરંતુ બ્રેડ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ બ્રેડનું સેવન કેમ ન કરવું જોઈએ.
2/6
નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે. આ એટલા માટે છે કે, તે અભાવે ઇન્સ્ટન્ટ મળતું ફૂડ છે.  ક્યારેક સેન્ડવિચ તો ક્યારેક બ્રેડ ટોસ્ટના રૂપમાં આહારમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો તેનાથી થતા નુકસાનથી અજાણ હોય છે.
નાસ્તાથી લઈને સાંજના ડિનર સુધી દરેક મેનુમાં બ્રેડનો સમાવેશ થાય છે. આ એટલા માટે છે કે, તે અભાવે ઇન્સ્ટન્ટ મળતું ફૂડ છે. ક્યારેક સેન્ડવિચ તો ક્યારેક બ્રેડ ટોસ્ટના રૂપમાં આહારમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો તેનાથી થતા નુકસાનથી અજાણ હોય છે.
3/6
ખાસ કરીને વ્હાઈટ બ્રેડનું સેવન ન કરવું જોઈએ, જ્યારે તમે પોષક તત્વોની ઉણપને પૂરી કરવા ઈચ્છો છો તો તેના બદલે આખા અનાજની બ્રેડ ખાઓ. ચાલો અમે તમને અહીં જણાવીએ કે,રે બ્રેડનું સેવન કેમ ન કરવું જોઈએ..  તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે.
ખાસ કરીને વ્હાઈટ બ્રેડનું સેવન ન કરવું જોઈએ, જ્યારે તમે પોષક તત્વોની ઉણપને પૂરી કરવા ઈચ્છો છો તો તેના બદલે આખા અનાજની બ્રેડ ખાઓ. ચાલો અમે તમને અહીં જણાવીએ કે,રે બ્રેડનું સેવન કેમ ન કરવું જોઈએ.. તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે.
4/6
નમકની માત્રા વધુ-મોટાભાગની બ્રેડમાં ઘણું મીઠું હોય છે. ખાસ કરીને માર્કેટ કે મોલમાંથી ખરીદાતી બ્રેડમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. તેથી, જો તમે ઓછી બ્રેડ ખાઓ છો, તો તમારા શરીરમાં સોડિયમની માત્રા ખૂબ જ ઓછી થઈ જશે. જો કે બ્રેડના ટુકડાથી કોઈ નુકસાન નહીં થાય, પરંતુ તેનું વારંવાર સેવન કરવાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
નમકની માત્રા વધુ-મોટાભાગની બ્રેડમાં ઘણું મીઠું હોય છે. ખાસ કરીને માર્કેટ કે મોલમાંથી ખરીદાતી બ્રેડમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. તેથી, જો તમે ઓછી બ્રેડ ખાઓ છો, તો તમારા શરીરમાં સોડિયમની માત્રા ખૂબ જ ઓછી થઈ જશે. જો કે બ્રેડના ટુકડાથી કોઈ નુકસાન નહીં થાય, પરંતુ તેનું વારંવાર સેવન કરવાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
5/6
વજન વધે છે-બ્રેડમાં કાર્બોહાઇડ્રેટ્સ, મીઠું અને શુદ્ધ ખાંડ હોય છે, તે સ્વાસ્થ્ય માટે સારું નથી. તેના નિયમિત સેવનથી તમારું વજન વધી શકે છે.આ સિવાય સફેદ બ્રેડ રિફાઈન્ડ લોટ અને ખાંડમાંથી બને છે. જેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે.આ ઉપરાંત તેનું સેવન કરવાથી તમારું વજન પણ ઝડપથી વધવા લાગે છે.
વજન વધે છે-બ્રેડમાં કાર્બોહાઇડ્રેટ્સ, મીઠું અને શુદ્ધ ખાંડ હોય છે, તે સ્વાસ્થ્ય માટે સારું નથી. તેના નિયમિત સેવનથી તમારું વજન વધી શકે છે.આ સિવાય સફેદ બ્રેડ રિફાઈન્ડ લોટ અને ખાંડમાંથી બને છે. જેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે.આ ઉપરાંત તેનું સેવન કરવાથી તમારું વજન પણ ઝડપથી વધવા લાગે છે.
6/6
હાર્ટ માટે નુકસાનકારક-બ્રેડમાં વધુ માત્રામાં સોડિયમ હોવાના કારણે તે બ્લડપ્રેશર વધારે છે. બ્લડ પ્રેશર વધવાથી હાર્ટની બીમારીનું જોખમ વધે છે. તો બ્રેડનું વધુ સેવન કરવાથી શરીરમાં નમકની માત્રા પણ વધી જાચ છે. જે દરેક રીતે હાનિકારક છે.
હાર્ટ માટે નુકસાનકારક-બ્રેડમાં વધુ માત્રામાં સોડિયમ હોવાના કારણે તે બ્લડપ્રેશર વધારે છે. બ્લડ પ્રેશર વધવાથી હાર્ટની બીમારીનું જોખમ વધે છે. તો બ્રેડનું વધુ સેવન કરવાથી શરીરમાં નમકની માત્રા પણ વધી જાચ છે. જે દરેક રીતે હાનિકારક છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget