શોધખોળ કરો

Health Tips: લો કાર્બ્સવાળા આ 5 ફૂડને ડાયટમાં કરો સામેલ, આ ફૂડનું સેવન વેઇટ લોસમાં છે કારગર

પાલક, સહિતના પાંદડાવાળા શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, જેના કારણે વેઇટ લોસમાં કારગર છે.

પાલક, સહિતના  પાંદડાવાળા  શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, જેના કારણે વેઇટ લોસમાં કારગર છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
પાલક, સહિતના  પાંદડાવાળા શાકભાજી ઓછા કાર્બ્સવાળા ફૂડ માટે સારો ઓપ્શન છે જે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. આ શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, જેના કારણે વેઇટ લોસમાં કારગર છે.
પાલક, સહિતના પાંદડાવાળા શાકભાજી ઓછા કાર્બ્સવાળા ફૂડ માટે સારો ઓપ્શન છે જે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. આ શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, જેના કારણે વેઇટ લોસમાં કારગર છે.
2/7
વેઇટ લોસની જર્નિ ખૂબ જ મુશ્કેલી છે.  વેઇટ વોસની જર્નમાં ડાયટમા ઓછા કાર્બ્સવાળઓ ખોરાક ખાવો જોઇએ. કારણ કે તે તમારા સ્વાસ્થ્યને સુધારીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જ્યારે તમે ઓછા કાર્બોહાઇડ્રેટ્સ અને વધુ પ્રોટીન ખાઓ છો, ત્યારે તે તમારા ચયાપચયને સુધારે છે, ભૂખ ઘટાડે છે અને તમને તમારા વજન ઘટાડવાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, આ 6 ફૂડ લો કાર્બ્સવાળા છે. જેને ડાયટમાં અચૂક સામેલ કરો.
વેઇટ લોસની જર્નિ ખૂબ જ મુશ્કેલી છે. વેઇટ વોસની જર્નમાં ડાયટમા ઓછા કાર્બ્સવાળઓ ખોરાક ખાવો જોઇએ. કારણ કે તે તમારા સ્વાસ્થ્યને સુધારીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જ્યારે તમે ઓછા કાર્બોહાઇડ્રેટ્સ અને વધુ પ્રોટીન ખાઓ છો, ત્યારે તે તમારા ચયાપચયને સુધારે છે, ભૂખ ઘટાડે છે અને તમને તમારા વજન ઘટાડવાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, આ 6 ફૂડ લો કાર્બ્સવાળા છે. જેને ડાયટમાં અચૂક સામેલ કરો.
3/7
1પાલક જેવા ગ્રીન લિવ્ઝના વેઝિટેબલમાં  ઓછા કાર્બ છે, જે વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. આ શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, જેનાથી  પેટ ભરેલું લાગે છે. લીલા પાંદડાવાળા શાકભાજી આયર્ન, કેલ્શિયમ અને વિટામીન A, C અને K નો સમૃદ્ધ સ્ત્રોત છે.
1પાલક જેવા ગ્રીન લિવ્ઝના વેઝિટેબલમાં ઓછા કાર્બ છે, જે વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. આ શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, જેનાથી પેટ ભરેલું લાગે છે. લીલા પાંદડાવાળા શાકભાજી આયર્ન, કેલ્શિયમ અને વિટામીન A, C અને K નો સમૃદ્ધ સ્ત્રોત છે.
4/7
2- ઈંડામાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને વિટામિન બી12 અને કોલિન જેવા જરૂરી પોષક તત્વો વધુ હોય છે. ઈંડા ખાવાથી ભોજન વચ્ચે નાસ્તો કરવાની ઈચ્છા ઘટાડીને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવવામાં મદદ મળી શકે છે.
2- ઈંડામાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને વિટામિન બી12 અને કોલિન જેવા જરૂરી પોષક તત્વો વધુ હોય છે. ઈંડા ખાવાથી ભોજન વચ્ચે નાસ્તો કરવાની ઈચ્છા ઘટાડીને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવવામાં મદદ મળી શકે છે.
5/7
3- તમારા સલાડમાં એવોકાડો ઉમેરવાથી સ્વાદમાં વધારો થઈ શકે છે અને સ્વાદ અને પોષણ બંનેને વધારવા માટે તમારા લો-કાર્બોહાઇડ્રેટ ભોજન માટે ટોપિંગ તરીકે પણ વાપરી શકાય છે.
3- તમારા સલાડમાં એવોકાડો ઉમેરવાથી સ્વાદમાં વધારો થઈ શકે છે અને સ્વાદ અને પોષણ બંનેને વધારવા માટે તમારા લો-કાર્બોહાઇડ્રેટ ભોજન માટે ટોપિંગ તરીકે પણ વાપરી શકાય છે.
6/7
5- પાંદડાવાળા શાકભાજી પણ આયર્ન, કેલ્શિયમ અને વિટામિન A, C અને K નો સમૃદ્ધ સ્ત્રોત છે. સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને રાસબેરી જેવા બેરીમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ વધુ હોય છે.
5- પાંદડાવાળા શાકભાજી પણ આયર્ન, કેલ્શિયમ અને વિટામિન A, C અને K નો સમૃદ્ધ સ્ત્રોત છે. સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને રાસબેરી જેવા બેરીમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ વધુ હોય છે.
7/7
4- ગ્રીક દહીં પ્રોટીન અને પ્રોબાયોટીક્સથી ભરપૂર હોય છે. તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે, જે તમારા આંતરડાના સ્વાસ્થ્યને બૂસ્ટ કરે છે અને પાચનમાં સુધારો કરે છે.
4- ગ્રીક દહીં પ્રોટીન અને પ્રોબાયોટીક્સથી ભરપૂર હોય છે. તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે, જે તમારા આંતરડાના સ્વાસ્થ્યને બૂસ્ટ કરે છે અને પાચનમાં સુધારો કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: મેઘરાજા હજુ ગુજરાતને ઘમરોળશે, આવતીકાલે આ છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Rain forecast: મેઘરાજા હજુ ગુજરાતને ઘમરોળશે, આવતીકાલે આ છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gujarat Rain: આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યસભામાં વધી ભાજપની તાકાત, ચૂંટણી અગાઉ પાંચ ઉમેદવારો જીત્યા બિનહરિફ
રાજ્યસભામાં વધી ભાજપની તાકાત, ચૂંટણી અગાઉ પાંચ ઉમેદવારો જીત્યા બિનહરિફ
Gujarat forecast: આગામી પાંચ દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Gujarat forecast: આગામી પાંચ દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Lok Mela Closed | ભારે વરસાદને પગલે રાજકોટનો લોકમેળો કરાયો બંધ, સૌથી મોટા સમાચાર | ABP AsmitaVadodara Flood | વડોદરામાં જળપ્રલય | 300 મકાનો આખે આખા પાણીમાં ગરકાવ | ABP AsmitaRajkot Water Logging | રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘતાંડવ, રસ્તા-અંડરપાસ પાણીમાં ગરકાવAhmedabad Rain | અમદાવાદમાં જળપ્રલય | વહેલી સવારથી વરસાદ ચાલું | અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: મેઘરાજા હજુ ગુજરાતને ઘમરોળશે, આવતીકાલે આ છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Rain forecast: મેઘરાજા હજુ ગુજરાતને ઘમરોળશે, આવતીકાલે આ છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gujarat Rain: આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યસભામાં વધી ભાજપની તાકાત, ચૂંટણી અગાઉ પાંચ ઉમેદવારો જીત્યા બિનહરિફ
રાજ્યસભામાં વધી ભાજપની તાકાત, ચૂંટણી અગાઉ પાંચ ઉમેદવારો જીત્યા બિનહરિફ
Gujarat forecast: આગામી પાંચ દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Gujarat forecast: આગામી પાંચ દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક દુલીપ ટ્રોફીમાંથી બહાર, રવિન્દ્ર જાડેજાએ નામ પરત ખેંચ્યું, જાણો કારણ
મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક દુલીપ ટ્રોફીમાંથી બહાર, રવિન્દ્ર જાડેજાએ નામ પરત ખેંચ્યું, જાણો કારણ
Rajkot Lokmelo: રાજકોટમાં ભારે વરસાદથી જળબંબાકાર, લોકમેળો કરાયો બંધ, આ બ્રિજ  જળમગ્ન થતાં બંધ
Rajkot Lokmelo: રાજકોટમાં ભારે વરસાદથી જળબંબાકાર, લોકમેળો કરાયો બંધ, આ બ્રિજ જળમગ્ન થતાં બંધ
હવે Whatsapp, Telegram, Google Meet જેવી એપ્સે આ નિયમોનું પાલન કરવું પડશે, COAIએ કરી અપીલ
હવે Whatsapp, Telegram, Google Meet જેવી એપ્સે આ નિયમોનું પાલન કરવું પડશે, COAIએ કરી અપીલ
T20 WC: મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત કૌર ચોથી વખત કરશે આ ટુનામેન્ટમાં કેપ્ટનશીપ
T20 WC: મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત કૌર ચોથી વખત કરશે આ ટુનામેન્ટમાં કેપ્ટનશીપ
Embed widget