શોધખોળ કરો

ગરમીમાં ડાયાબિટીસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે? જાણો સુગર લેવલ પર શું થશે અસર

ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ એક એવો રોગ છે જેને તમે સારા ડાયટથી જ કંન્ટ્રોલમાં રાખી શકો છો.

ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ એક એવો રોગ છે જેને તમે સારા ડાયટથી જ કંન્ટ્રોલમાં રાખી શકો છો.

ફોટોઃ સોશિયલ મીડિયા

1/6
ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ એક એવો રોગ છે જેને તમે સારા ડાયટથી જ કંન્ટ્રોલમાં રાખી શકો છો. આજે આપણે જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે કે નહીં?
ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ એક એવો રોગ છે જેને તમે સારા ડાયટથી જ કંન્ટ્રોલમાં રાખી શકો છો. આજે આપણે જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે કે નહીં?
2/6
આજે આપણે વાત કરીશું કે શું ડાયાબિટીસના દર્દીઓ ઉનાળામાં નારિયેળ પાણી પી શકે છે? કારણ કે નાળિયેર પાણીમાં નેચરલ સુગર હોય છે અને તે થોડી મીઠી પણ હોય છે. તેને પીવાથી લઇને ડાયાબિટીસના દર્દીઓ હંમેશા મૂંઝવણમાં રહે છે કે શું તેણે તે પીવું જોઈએ કે નહીં?
આજે આપણે વાત કરીશું કે શું ડાયાબિટીસના દર્દીઓ ઉનાળામાં નારિયેળ પાણી પી શકે છે? કારણ કે નાળિયેર પાણીમાં નેચરલ સુગર હોય છે અને તે થોડી મીઠી પણ હોય છે. તેને પીવાથી લઇને ડાયાબિટીસના દર્દીઓ હંમેશા મૂંઝવણમાં રહે છે કે શું તેણે તે પીવું જોઈએ કે નહીં?
3/6
નાળિયેર પાણીમાં દૂધ કરતાં વધુ પોષક તત્વો હોય છે. ઉપરાંત, તેમાં ચરબી ઓછી નથી. જે લોકો દરરોજ આનું સેવન કરે છે તેમના શરીરમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળે છે. નારિયેળ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તે ઘણી બીમારીઓથી પણ રાહત આપે છે.
નાળિયેર પાણીમાં દૂધ કરતાં વધુ પોષક તત્વો હોય છે. ઉપરાંત, તેમાં ચરબી ઓછી નથી. જે લોકો દરરોજ આનું સેવન કરે છે તેમના શરીરમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળે છે. નારિયેળ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તે ઘણી બીમારીઓથી પણ રાહત આપે છે.
4/6
ડાયાબિટીસના દર્દીઓ નારિયેળનું પાણી પી શકે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેમાં લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) છે.
ડાયાબિટીસના દર્દીઓ નારિયેળનું પાણી પી શકે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેમાં લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) છે.
5/6
નાળિયેર પાણીમાં હાજર મેગ્નેશિયમ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવાનું કામ કરે છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
નાળિયેર પાણીમાં હાજર મેગ્નેશિયમ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવાનું કામ કરે છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
6/6
ડાયાબિટીસના દર્દીઓ પણ તેમાં મળતી મલાઇ ખાઈ શકે છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ પણ તેમાં મળતી મલાઇ ખાઈ શકે છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Central Govt Employees: સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
WhatsApp New Guidelines: વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ  આઉટ, સરકારના કડક નિયમો જાહેર
વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ આઉટ, સરકારના કડક નિયમો જાહેર
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Embed widget