શોધખોળ કરો

ગરમીમાં ડાયાબિટીસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે? જાણો સુગર લેવલ પર શું થશે અસર

ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ એક એવો રોગ છે જેને તમે સારા ડાયટથી જ કંન્ટ્રોલમાં રાખી શકો છો.

ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ એક એવો રોગ છે જેને તમે સારા ડાયટથી જ કંન્ટ્રોલમાં રાખી શકો છો.

ફોટોઃ સોશિયલ મીડિયા

1/6
ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ એક એવો રોગ છે જેને તમે સારા ડાયટથી જ કંન્ટ્રોલમાં રાખી શકો છો. આજે આપણે જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે કે નહીં?
ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ એક એવો રોગ છે જેને તમે સારા ડાયટથી જ કંન્ટ્રોલમાં રાખી શકો છો. આજે આપણે જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે કે નહીં?
2/6
આજે આપણે વાત કરીશું કે શું ડાયાબિટીસના દર્દીઓ ઉનાળામાં નારિયેળ પાણી પી શકે છે? કારણ કે નાળિયેર પાણીમાં નેચરલ સુગર હોય છે અને તે થોડી મીઠી પણ હોય છે. તેને પીવાથી લઇને ડાયાબિટીસના દર્દીઓ હંમેશા મૂંઝવણમાં રહે છે કે શું તેણે તે પીવું જોઈએ કે નહીં?
આજે આપણે વાત કરીશું કે શું ડાયાબિટીસના દર્દીઓ ઉનાળામાં નારિયેળ પાણી પી શકે છે? કારણ કે નાળિયેર પાણીમાં નેચરલ સુગર હોય છે અને તે થોડી મીઠી પણ હોય છે. તેને પીવાથી લઇને ડાયાબિટીસના દર્દીઓ હંમેશા મૂંઝવણમાં રહે છે કે શું તેણે તે પીવું જોઈએ કે નહીં?
3/6
નાળિયેર પાણીમાં દૂધ કરતાં વધુ પોષક તત્વો હોય છે. ઉપરાંત, તેમાં ચરબી ઓછી નથી. જે લોકો દરરોજ આનું સેવન કરે છે તેમના શરીરમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળે છે. નારિયેળ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તે ઘણી બીમારીઓથી પણ રાહત આપે છે.
નાળિયેર પાણીમાં દૂધ કરતાં વધુ પોષક તત્વો હોય છે. ઉપરાંત, તેમાં ચરબી ઓછી નથી. જે લોકો દરરોજ આનું સેવન કરે છે તેમના શરીરમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળે છે. નારિયેળ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તે ઘણી બીમારીઓથી પણ રાહત આપે છે.
4/6
ડાયાબિટીસના દર્દીઓ નારિયેળનું પાણી પી શકે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેમાં લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) છે.
ડાયાબિટીસના દર્દીઓ નારિયેળનું પાણી પી શકે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેમાં લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) છે.
5/6
નાળિયેર પાણીમાં હાજર મેગ્નેશિયમ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવાનું કામ કરે છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
નાળિયેર પાણીમાં હાજર મેગ્નેશિયમ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવાનું કામ કરે છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
6/6
ડાયાબિટીસના દર્દીઓ પણ તેમાં મળતી મલાઇ ખાઈ શકે છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ પણ તેમાં મળતી મલાઇ ખાઈ શકે છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget