શોધખોળ કરો

Health: ફળ જ નહિ પરંતુ તેની છાલ પાન પણ ઔષધ સમાન, આ રોગોમાં છે રામબાણ ઇલાજ

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)

1/7
આયુર્વેદમાં વૃક્ષો અને છોડનું ઘણું મહત્વ છે. જે રોગોની દવાનું કામ કરે છે. આવી જ એક દવા છે કસ્ટર્ડ એપલનો  (સીતાફળ)છોડ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. જેના ઉપયોગથી શરીરની અનેક ગંભીર બીમારીઓ દૂર કરી શકાય છે.
આયુર્વેદમાં વૃક્ષો અને છોડનું ઘણું મહત્વ છે. જે રોગોની દવાનું કામ કરે છે. આવી જ એક દવા છે કસ્ટર્ડ એપલનો (સીતાફળ)છોડ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. જેના ઉપયોગથી શરીરની અનેક ગંભીર બીમારીઓ દૂર કરી શકાય છે.
2/7
સીતાફળનું વૃક્ષ ખૂબ ઉપયોગી છે. તેના  ફળ, પાંદડા અને છાલ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. જેના કારણે તે આપણને ઘણી બીમારીઓથી મુક્તિ અપાવે છે.
સીતાફળનું વૃક્ષ ખૂબ ઉપયોગી છે. તેના ફળ, પાંદડા અને છાલ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. જેના કારણે તે આપણને ઘણી બીમારીઓથી મુક્તિ અપાવે છે.
3/7
જિલ્લા હોસ્પિટલ બારાબંકીના ડોક્ટર અમિત વર્મા (એમડી મેડિસિન)એ જણાવ્યું કે,  સીતાફળના  પાંદડા, ફળ, છાલ, દાંડી દરેક વસ્તુ ઓષધ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો છે.  તેના પાનમાં પણ પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણે તે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે.
જિલ્લા હોસ્પિટલ બારાબંકીના ડોક્ટર અમિત વર્મા (એમડી મેડિસિન)એ જણાવ્યું કે, સીતાફળના પાંદડા, ફળ, છાલ, દાંડી દરેક વસ્તુ ઓષધ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો છે. તેના પાનમાં પણ પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણે તે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે.
4/7
જે લોકો શરદી, તાવ અને ઉધરસથી પીડિત હોય તેઓ આ ફળનું સેવન કરે તો તેમને ઘણો ફાયદો થાય છે. આ સિવાય તેના પાનનો ઉકાળો પીવાથી શરદી અને તાવમાં ઘણી રાહત મળે છે. તેની દાંડી ચાવવાથી પણ ઘણો ફાયદો થાય છે.
જે લોકો શરદી, તાવ અને ઉધરસથી પીડિત હોય તેઓ આ ફળનું સેવન કરે તો તેમને ઘણો ફાયદો થાય છે. આ સિવાય તેના પાનનો ઉકાળો પીવાથી શરદી અને તાવમાં ઘણી રાહત મળે છે. તેની દાંડી ચાવવાથી પણ ઘણો ફાયદો થાય છે.
5/7
જો ડાયાબિટીસથી પીડિત લોકો તેના પાનનો 2 થી 3 ગ્રામ પાવડર બનાવીને સવારે પાણી સાથે સેવન કરે તો તેમને ઘણો ફાયદો થાય છે.
જો ડાયાબિટીસથી પીડિત લોકો તેના પાનનો 2 થી 3 ગ્રામ પાવડર બનાવીને સવારે પાણી સાથે સેવન કરે તો તેમને ઘણો ફાયદો થાય છે.
6/7
હૃદયરોગના કિસ્સામાં સીતાફળના પાનનો ઉકાળો પીવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. કારણ કે સીતાફળના પાનમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે, તે હૃદયને સ્વસ્થ રાખે છે. તમે ફળનું સેવન પણ આટલું જ હિતકારી છે.
હૃદયરોગના કિસ્સામાં સીતાફળના પાનનો ઉકાળો પીવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. કારણ કે સીતાફળના પાનમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે, તે હૃદયને સ્વસ્થ રાખે છે. તમે ફળનું સેવન પણ આટલું જ હિતકારી છે.
7/7
સીતાફળના પાનની પેસ્ટ સ્કિન માટે ઉત્તમ છે. તેને લગાવાવથી  ચહેરા પરના ફોલ્લીઓ, ડાઘ-ધબ્બા  દૂર થાય છે. કસ્ટર્ડ એપલના પાનની પેસ્ટ ત્વચા પર લગાવવાથી આ સમસ્યા ઘણી હદ સુધી દૂર થાય છે. આ સિવાય તેના પાનનો ઉકાળો પીવાથી પણ તમામ પ્રકારના ડાઘ અને દાગથી છુટકારો મળે છે.
સીતાફળના પાનની પેસ્ટ સ્કિન માટે ઉત્તમ છે. તેને લગાવાવથી ચહેરા પરના ફોલ્લીઓ, ડાઘ-ધબ્બા દૂર થાય છે. કસ્ટર્ડ એપલના પાનની પેસ્ટ ત્વચા પર લગાવવાથી આ સમસ્યા ઘણી હદ સુધી દૂર થાય છે. આ સિવાય તેના પાનનો ઉકાળો પીવાથી પણ તમામ પ્રકારના ડાઘ અને દાગથી છુટકારો મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : યે ઇલુ ઇલુ ક્યાં હૈ ? । abp AsmitaHun To Bolish : કેમ લાગી આગ ?  । abp AsmitaBanaskantha News । બનાસકાંઠાના ડીસાના મુડેથા ગામમાં ફટાકડાને કારણે લગ્ન મંડપમાં લાગી આગSurat News । સુરતના રાંદેર વિસ્તારમાં યુવાનો ભૂલ્યા ભાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે
‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો
Sai Sudharsan Record:  ગુજરાત ટાઈટન્સના સુદર્શને તોડ્યો સચિનનો રેકોર્ડ, આ મામલે બન્યો પ્રથમ ભારતીય
Sai Sudharsan Record: ગુજરાત ટાઈટન્સના સુદર્શને તોડ્યો સચિનનો રેકોર્ડ, આ મામલે બન્યો પ્રથમ ભારતીય
Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ
Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ
Embed widget